हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંતરામ મંદિર
સંતરામ મંદિર News
સંતરામ મંદિર
નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ
અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 1,2020, 20:57 PM IST
Millions
થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !
આજે મહાસુદ પુનમ છે, ત્યારે નડિયદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે મહાસુદ પુનમનું અનેરૂ મહત્વ છે. આજથી 189 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. જેની યાદમાં દર વર્ષે અહી સાકર વર્ષા કરવામાં આવે છે. આખરે શુ છે મહિમાં અને શા માટે લાખ્ખોની સંખ્યામાં ભક્તો અહી ઉમટી પડે છે આવો જાણીએ ? નડિયાદના સંતરામ મંદિરમાં ઉમટી પડેલી આ ભક્તોની ભીડ જોઇને જ તમને લાગશે કે આજે ચોક્કસ કઇ મહત્વનો પ્રસંગ છે. જીહા, અહીના ભક્તોમાં માન્યતા છે કે, આજથી 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત સમાધી લીધી હતી.
Feb 9,2020, 21:14 PM IST
Nadia
નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે બોર
આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભક્તો આવે છે.
Jan 10,2020, 12:49 PM IST
નડિયાદ
‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા
એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે.
Feb 19,2019, 22:29 PM IST
યોગ શિબિર
નડિયાદ - યોગ શિબિરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી આપશે હાજરી
નડિયાદના સંતરામ મંદિરમાં ગઈકાલથી શરૂ થયેલી યોગ શિબિરનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોરારીબાપુ હાજર રહ્યા હતા.. પતંજલિ યોગ સમિતિએ ત્રણ દિવસ માટે યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનું આયોજન કર્યું હતું.. આ પ્રસંગે યોગ ગુરૂ બાબા રામદેવે લોકોને યોગ કરાવ્યાં હતા...આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા અને તમામને યોગ પણ શીખવ્યાં હતા..તેમજ વધુમાં જણાવ્યું હતું કે સંતરામ મંદિર સાથે અમારો સારો નાતો છે..
Feb 9,2019, 11:00 AM IST
સંતરામ મંદિર
નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર
તેલ અને ઘીનો ઉપયોગ કરીને પ્રગટાવાય છે દિવડા, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Nov 23,2018, 20:43 PM IST
Trending news
controversial statement
બોલીને પછતાયા કથાકાર રાજુબાપુ, કોળી ઠાકોર સમાજે ન સ્વીકારી માફી, આપી આ ચીમકી
Samsung Galaxy F55 5G
50MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થશે Samsung નો ફોન, જાણો Galaxy F55 5G ની કિંમત
Lok Sabha Elections 2024
પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો વિગત
Multibagger Avanti Feeds
45000% ની તોફાની તેજી, 1 રૂપિયાથી 500 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર
Pune Road Accident
300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા
Gurucharan Singh
સોઢીનો ફરી લાગી રહ્યો નથી ફોન? ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
Ahmedabad
મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય
PPF
તમારો દીકરો 25 વર્ષની ઉંમરે બની જશે કરોડપતિ બનશે, આ છે રોકાણની સ્ટ્રેટેજી
IPL 2024
રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા
gujarat
ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ કર્યું દુલ્હનનું અપહરણ