हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ News
સરકારી નોકરી
સરકારી નોકરીની જાહેરાત પર નારાજ થઈ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ, આક્રોશ સાથે કહ્યું ક
8 હજાર જગ્યાઓ પર સરકારી નોકરીના નિમણૂંક પત્રો આપવાની રાજ્ય સરકારની જાહેરાત પર શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે
Sep 5,2020, 11:44 AM IST
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ
14 ઓગસ્ટે યુવા બેરોજગાર સમિતિ ગુજરાતભરમાં આંદોલન કરશે
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે કોર કમિટીની બેઠક મળી હતી. સરકાર તરફથી મંત્રણા માટે કોઈ પ્રતિક્રિયા ના મળતા સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. આ સાથે જ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. સમિતિ દ્વારા 14 ઓગસ્ટથી ગ્રામ્ય કક્ષાએ ખાટલા બેઠક કરવામાં આવશે. બોટાદ અને અમરેલી જિલ્લામાં ખાટલા બેઠકો કરવામાં આવશે. યૂથ આઇકોનને મળવાનું પણ આયોજન કરાયું છે. જેમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, શંકર ચૌધરી તથા મહેશ વસાવા જેવા નેતાઓ સાથે મુલાકાત કરવામા આવશે. સરકાર જલ્દી બેઠક કરે તેવી માંગણી સમિતિ દ્વારા કરાઈ છે.
Aug 8,2020, 16:31 PM IST
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે.
Jul 16,2020, 15:42 PM IST
યુવરાજસિંહ જાડેજા
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે.
Jul 15,2020, 8:16 AM IST
યુવરાજસિંહ જાડેજા
સરકાર અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે : દિનેશ બાંભણિયા
શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહે આંદોલન છોડતા નવો વિવાદ ઉભો થયો છે. આખરે શા માટે યુવરાજસિંહે રાજીનામુ આપ્યું તે અંગે યુવરાજસિંહે જવાબ આપ્યો. ત્યારે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના બીજા સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું છે.
Jul 12,2020, 13:42 PM IST
યુવરાજસિંહ જાડેજા
સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી ર
યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓને લઈને ચાલી રહેલ આંદોલન અચાનક અધવચ્ચે છોડ્યું હતું. જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા આંદોલનની આગેવાની છોડી તેવું યુવરાજસિંહ જાડેજાએ કારણ આપ્યું હતું. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર માટેની લડતના મામલામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સદસ્ય યુવરાજસિંહ જાડેજા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ભરતી મામલે યુવરાજસિંહે રાજનીતિ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જાતિવાદના મુદ્દાઓ સામે આવતા યુવરાજસિંહ નારાજ છે તેવુ તેઓએ જણાવ્યું. ચૂંટણીના કારણે ભરતી મામલે પણ જાતિવાદ ઉભો કરાઈ રહ્યો હોવાની વાત યુવરાજસિંહે કરી.
Jul 12,2020, 11:14 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ