हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
58/ 3
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેઘા પાટકર
મેઘા પાટકર News
Sardar Sarovar Dam
નર્મદા ડેમને લઇને CM રૂપાણીએ મધ્ય પ્રદેશ સરદારને આપ્યો જવાબ, ‘ડેમ ભરવો અમા
ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશી સરકારને જવાબ આપતા કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે.
Sep 13,2019, 16:02 PM IST
Sardar Sarovar Dam
નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ
ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
Sep 13,2019, 16:05 PM IST
Sardar Sarovar Dam
MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત
સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું.
Sep 9,2019, 16:01 PM IST
Trending news
Shah Rukh Khan
આ બોલ્ડ સીન પર થઈ હતી એવી બબાલ, જેલ પહોંચી ગયો શાહરૂખ ખાન! જર્નાલિસ્ટને આપી હતી ધમકી
gujarat news
કેવી છે નાથની નગરયાત્રાની તૈયારીઓ? જાણો જગન્નાથની રથયાત્રાને અંગે A to Z માહિતી
guajarat monsoon
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણી
gujarat
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
Hathras Stampede
હાથરસમાં મોતની નાસભાગ, બેદરકારીથી ગયા 121 લોકોના જીવ, જાણો કેમ ભીડ બની બેકાબૂ
Tirzepatide
ડાયાબિટીસ અને મોટાપાની 'રામબાણ' દવાને ભારતમાં મળી મંજૂરી, જાણો તમને ક્યારે મળશે?
Khajurbhai
ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે
Australia Students Visa
ઑસ્ટ્રેલિયા જઈને ભણવું ગુજરાતીઓનું સપનું હવે રોળાશે! જાણો કયા દેશમાં કેટલી છે ફી?
Sardar Sarovar Dam
સૌરાષ્ટ્રના બે જળાશયો છલકાતા અપાયું હાઈ એલર્ટ, જાણો સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો?
Gujarat politics
શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી