हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવીણ તોગડિયા
પ્રવીણ તોગડિયા News
પ્રવીણ તોગડિયા
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી...
રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી બાપુનગર ખાતે કરી હતી. તેમણે ઝડપથી રામ મંદિર બને તે અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Nov 10,2019, 23:50 PM IST
પ્રવીણ તોગડિયા
મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે
પ્રવીણ તોગડિયાએ પોતાની હિન્દુસ્થાન નિર્માણ દલ પાર્ટી તરફથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની સામે પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે, ગુજરાતમાં તેમની પાર્ટીના 9 ઉમેદવાર ચૂંટણી લડવાના છે
Mar 26,2019, 17:55 PM IST
પ્રવીણ તોગડિયા
લોકસભા ચૂંટણીઃ પ્રવીણ તોગડિયા 100 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે
પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે
Mar 22,2019, 21:25 PM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
પ્રવીણ તોગડિયા
સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ
અમદાવાદમાં આજે વનીકરણ ભવન મામલે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. પાલડીમાં આવેલ વણીકર ભવનનો કબજો AHPએ કર્યો છે, તેવો આરોપ VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. આજે પ્રવિણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા, ત્યારે જ અમદાવાદમાં વણીકર ભવનમાં તોડફોડ કરાઈ હતી. જોકે, આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. પ્રવીણ તોગડિયા થોડા મહિના પહેલા VHPથી અલગ થયા હતા, અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી.
Feb 9,2019, 16:10 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ