हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતીઓ ફસાયા
ગુજરાતીઓ ફસાયા News
Gujarat Governmentm
Gujaratis Trapped In Other States Are Big Announcement Of Government
Gujaratis Trapped In Other States Are Big Announcement Of Government
May 2,2020, 18:15 PM IST
corona virus
કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ
સૌથી વધુ ગુજરાતીઓ વિશ્વભરમાં ટ્રાવેલ કરતા હોય છે. અભ્યાસથી લઈને વેપારધંધા માટે ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે. ત્યારે હાલ હજ્જારો જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશ્વના અનેક દેશોમાં ભણી રહ્યાં છે. આવામાં કોરોનાને કારણે આ વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા છે. ચીનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા એરલિફ્ટ કરાયા હતા. પરંતુ ફિલીપાઈન્સ (phillipines) માં 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. કોરોના વાયરસ (Corona Virus) ના હાહાકારને પગલે ફિલીપાઈન્સ સરકારે અન્ય દેશોના લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે. ત્યારબાદ ફિલીપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે. ત્યારે હાલ 200 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
Mar 18,2020, 15:11 PM IST
corona virus
કોરોના વાયરસને કારણે ઈરાનમાં ફસાયેલા અસંખ્ય ગુજરાતીઓને કોણ છોડાવશે?
કેવડિયા ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવની શરૂઆત થઇ ચૂકી છે. આ કોન્કલેવમાં દેશભરથી વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. અસમના મુખ્યમંત્રી સરબાનંદ સોનેવાલ કેવડિયા પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યાં હતા. તો અન્ય સમાચારમાં જુઓ, કોરોના વાયરસના કારણે 300થી વધુ ભારતીયો ઈરાનમાં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો મોટા ભાગના તમિલનાડુ અને ગુજરાતના છે. વલસાડના લોકો ફસાયેલા હોવાથી હાલ ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારોમાં હાલે ચિંતાનો માહોલ છવાયો છે. ફસાયેલા લોકોના પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજનને હેમખેમ માદરે વતન લાવવા માગ કરી છે. ઉમરગામમાં દરિયાઈ પટ્ટીના ગામોમાં વસતા માછીમાર સમાજના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના પરિજનો હાલ વોટ્સએપથી ઈરાનમાં તેમના સગા સંબંધીઓ સાથે સંપર્કમાં તો છે પરંતુ ઈરાનમાં ફસાયેલા તેમના સ્વજનની વિકટ પરિસ્થિતિના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Feb 29,2020, 10:00 AM IST
chamba
હિમાચલના ચંબા પાસે પુલ તૂટતા 250 જેટલા ગુજરાતી મુસાફરો અટવાયા, મણિમહેશની ય
હિમાચલમાં ભારે વરસાદને પગલે ચંબા જિલ્લાની મણિમહેશની યાત્રા રોકી દેવાઈ છે. ભ્રંગનાલામાં ભરમૌરને હડસરથી જોડતો પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. આ કારણે સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા છે. ચંબાથી મણીમહેશ વચ્ચે ૧૩ હજાર જેટલા યાત્રીઓ ફસાયા છે, જેમાં 250થી વધુ ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા છે. આ યાત્રીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરના મુસાફરોનો સમાવેશ થાય છે.
Aug 27,2019, 12:59 PM IST
Trending news
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Saif Ali Khan
Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ
Best Selling Car
એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...જાણો ખાસિયતો
new rule
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે
Kalki 2898 AD
જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?
Gujarat politics
નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત
Kuldeep Yadav
શું કુલદીપ યાદવ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરવાનો છે? થયો ચોંકાવનારો ખુલાસો