हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનામુક્ત
કોરોનામુક્ત News
Coronavirus
15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (Corona virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લો હજુ સુધી કોરોનાથી સંક્રમિત થયો નથી અને આ મહામારી વચ્ચે પણ અમરેલી (Amreli) અભેદ કિલ્લા તરીકે ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે આ વાયરસનું સંક્રમણ અમરેલી જિલ્લાને સ્પર્શી ન શકે તે માટે કેવુ પ્લાનિંગ, કેવી યોજનાઓ બનાવવામાં આવી, આ યોજનાઓને વહીવટી તંત્ર દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવી અને તેમાં લોકોએ પણ કેટલો સાથસહકાર આપ્યો તે ગુજરાતના અન્ય શહેરોએ જાણી લેવુ અત્યંત જરૂરી છે. શું કહી રહ્યા છે અમરેલીના અડીખમ યોદ્ધાઓ આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ
Apr 29,2020, 16:57 PM IST
Coronavirus
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત
કોરોના (Coronavirus) ના કહેર અને સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છ જિલ્લામાંથી સૌથી પહેલા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના ત્રણ જિલ્લા હજુ પણ કોરોનાની પહોંચથી દૂર છે, ત્યારે હવે કચ્છ જિલ્લો (kutch) ગુજરાતમાં સૌથી પહેલા કોરોના મુક્ત થયો છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના પર જીત મેળવાઈ છે. તેમના પ્રયાસો આખરે સફળ થયા છે. તો આ સાથે જ આ ગુજરાત સરકાર માટે પણ મોટા રાહતના સમાચાર કહી શકાય.
Apr 29,2020, 15:28 PM IST
Trending news
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ
gujarat
ગુજરાતના આ વિસ્તારોમાં પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં પોલીસની ઉડાડી ઠંડી!
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા