हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના નેગેટિવ
કોરોના નેગેટિવ News
સલમાન ખાન
અભિનેતા સલમાન ખાને કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
સલમાન ખાનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફેન્સ માટે આ રાહતના સમાચાર છે. મહત્વનું છે કે સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે.
Nov 19,2020, 17:40 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 933.65 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.
Sep 20,2020, 19:48 PM IST
સાંસદ હનુમાન બેનીવાલ
સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા
સાંસદ હનુમાન બેનીવાલ એકવાર ફરી કોરોનાથી સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોના કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. બાદમાં જયપુરમાં કરાયેલ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Sep 14,2020, 17:22 PM IST
Vadodara
વડોદરા: માત્ર 22 દિવસનું બાળક ગોત્રી સિવિલમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું
શહેરમાં માત્ર 22 દિવસનું બાળક ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું છે. વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા 6 માસમાં 74 કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી છે. 74 કોરોના સંક્રમિત બાળ દર્દીઓ પૈકી 13 વર્ષની દિવ્યાંગ બાળકીનું મોત થયું હતું. બાકીના 41 બાળ દર્દીનો હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 21 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
Sep 8,2020, 23:09 PM IST
Bharatsinh Solanki
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તબિયત સુધારા પર
ભરતસિંહનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ હજુ તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.
Jul 20,2020, 15:32 PM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા