हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
86/ 6
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SP-BSP alliance
Sp bsp alliance News
લોકસભા ચૂંટણી 2019
આજે રેલીઓનો ગઢ બનશે અયોધ્યા, PM મોદી, અખિલેશ-માયાવતી કરશે જનસભા
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)ના પાંચમાં તબક્કા માટે ચૂંટણી જંગ જામી રહ્યો છે. પીએમ મોદી બુધવાર (1 મે, 2019) પહેલી વખત પ્રધાનમંત્રી તરીકે અધ્યોધ્યા જિલ્લાનો પ્રવાસ કરશે. પીએમ મોદી અયોધ્યા અને આંબેડકર નગરની વચ્ચે ફૈઝાબાદના ગૌસાઇગંજમાં મયા બજાર વિસ્તારમાં ચૂંટણી જનસભાને સંબોધીત કરશે. પરંતુ ત્યાં રામલલા અને હનુમાનગઢીના દર્શન કરશે નહીં. ત્યારે, અખિલેશ અને માયાવતીની સંયુક્ત રેલી અયોધ્યાના રામસનેહી ઘાટમાં યોજાશે.
May 1,2019, 10:49 AM IST
લોકસભા ચૂંટણી 2019
મહારાષ્ટ્રમાં SP-BSPનું ગઠબંધન, શું કોંગ્રેસ-NCPને ચૂંટણીમાં મોટુ નુકસાન?
મુંબઇમાં સપા અને બસાપએ આવનાર લોકસભા ચૂંઠણીને ધ્યાનમાં રાખીને બેઠક વહેંચણી પર ગઠબંધન કરી લીધુ છે. સપાની તરફથી અબુ આસિમ આઝીમ અને બસપા તરફતી રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થે તેની જાહેરાત કરી હતી
Mar 20,2019, 14:42 PM IST
લોકસભા ચૂંટણી 2019
UPમાં પ્રિયંકાનો દાવ કોંગ્રેસને ભારે પડશે! સોનિયા-રાહુલ માટે ઊભી થઈ વિકટ પ
સૂત્રોનું માનીએ તો ચંદ્રશેખર રાવણ અને પ્રિયંકા ગાંધીની મુલાકાતથી માયાવતી ખુબ નારાજ હતા. મેરઠમાં આ મુલાકાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ અખિલેશને પોતાના નિવાસસ્થાન માલ એવન્યુ ખાતે બોલાવ્યાં અને કોંગ્રેસના તેવરોને પગલે રાયબરેલી અને અમેઠીમાં પણ ગઠબંધનના ઉમેદવાર ઉતારવાની વાત કરી.
Mar 14,2019, 14:09 PM IST
લખનઉ
અખિલેશની નારાજગીની થઇ અસર, બદાયૂં બેઠકથી ઉમેદવારનું નામ પરત લેશે કોંગ્રેસ!
કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
Mar 12,2019, 12:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરી સપા પ્રદેશ કાર્યાલયમાં બપોરે 2 વાગે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે.
Mar 5,2019, 11:47 AM IST
amit shahm BJP
જો ગઠબંધન બન્યું તો સોમવારે માયાવતી, મંગળવારે અખિલેશ હશે PM: શાહ
વિપક્ષ સત્તામાં આવશે તો અઠવાડીયાનાં સાતે દિવસ વડાપ્રધાન બદલાતા રહેશે અને તેઓ શનિ રવિ દેશ ઠપ્પ કરી દેશે
Jan 30,2019, 17:03 PM IST
લોકસભા ઈલેક્શન 2019
SP-BSPએ રાહુલ ગાંધીના બધા સોગઠાં ઊંધા પાડ્યા, કેવી રીતે મેળવશે યુપીમાં બહુ
ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને રાલોદના ગઠબંધનમાં જગ્યા ન મળ્યા બાદ રાજ્યની તમામ સીટ પર ઈલેક્શન લડવાની તૈયારી કરી રહેલી કોંગ્રેસને આશા છે કે, તેને સીટ ભલે વધુ ન મળે, પરંતુ પોતાના મતની ટકાવારી વધારવામાં સફળતા મળે.
Jan 18,2019, 13:43 PM IST
સપા-બસપા ગઠબંધન
શું કૈરાના ફોરમ્યુલામાં RLDને એન્ટ્રી મળશે ખરી? માયાવતી-અખિલેશ બપોરે લેશે
રાષ્ટ્રીય લોક દળ (રાલોદ) ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવની આ મુલાકાત દિલ્હીમાં થવાની હતી, પરંતુ હવે આ બેઠક લખનઉમાં બપોરે એક વાગ્યે થવાની છે. તેના બાદ બંને નેતા બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરશે.
Jan 16,2019, 13:04 PM IST
માયાવતી
માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાનો સવાલ, અખિલેશે ચતુરાઈથી આપ્યો જવાબ
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને બસપા સુપ્રીમો માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાની સાથે જોડયેલો સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે ખુબજ સમજી વિચારીને તેનો જવાબ આપ્યો હતો.
Jan 12,2019, 18:36 PM IST
SP-BSP alliance
ફઇ-ભત્રીજો 38-38 સીટો પર ચૂંટણી લડશે, કોંગ્રેસ-ભાજપને ભાંડ્યા
ઉત્તરપ્રદેશમાં 80 લોકસભા સીટોમાં સપા બસપા 37-37 સીટો પર ચૂંટણી લડી શકે છે
Jan 12,2019, 17:57 PM IST
સપા બસપા ગઠબંધન
1993ની એ ચૂંટણી...જ્યારે સપા-બસપાએ ભેગા થઈને ભાજપને આપી હતી કાંટાની ટક્કર
સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)એ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન માટે ફોર્મ્યુલા તૈયાર કરી લીધો છે. શનિવારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યાં છે. કહેવાય છે કે શનિવારે જ બંને તરફથી અધિકૃત રીતે ગઠબંધનની બેઠકોની જાહેરાત થશે.
Jan 11,2019, 13:22 PM IST
શિવપાલ યાદવ
શિવપાલ યાદવ ભાજપમાં સામેલ થશે કે નહીં? જાણો શું આપ્યો જવાબ
મુલાયમ સિંહના મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડવા અને સમર્થનને લઈને શિવપાલે કહ્યું કે તેઓ જ્યાંથી પણ ચૂંટણી લડશે, અમારું સમર્થન તેમને છે.
Oct 6,2018, 22:03 PM IST
Swami Prasad Maurya
સ્વાર્થોના કારણે સપા-બસપાનુ ગઠબંધન નહી થઇ શકે: સ્વામી પ્રસાદ મોર્ય
મોર્યએ કહ્યું કે, જનાધારને બચાવવા અને પોતાનાં નેતાઓની દળ બદલીથી ડરેલા સપા અને બસપા ગઠબંધનની વાત કરી રહ્યા છે
Sep 29,2018, 22:05 PM IST
Lok Sabha elections 2019
શું 'રાવણ' કાર્ડ થકી બુઆ-બબુઆને જવાબ દેવાની તૈયારી કરી રહી છે ભાજપ?
યોગી સરકારે ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને કોર્ટના ચુકાદાની રાહ જોયા વગર જ મુક્ત કરી દીધો
Sep 14,2018, 22:08 PM IST
Trending news
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
spiritual
પહેલીવાર 4-4 દેવી-દેવતાઓ કરશે ધનવર્ષા! આ 3 રાશિવાળા નોંધી લેજો તારીખ અને સમય
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral
Queen of Fruits
Queen of Fruits: ફળનો રાજા કેરી, તો રાણી કોણ? જાણો આ સીઝનલ ફળ વિશે
astro tips
Kalava on Tree: નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ