हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shradh
Shradh News
Shradh
શ્રાદ્ધમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહી, મળશે પિતૃઓના આર્શિવાદ
Shradh: કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
Oct 2,2023, 8:05 AM IST
Pitru
ગુજરી ગયેલા સંબંધીઓ સપનામાં આવે છે? જાણો આવું થવા પાછળનું કારણ
ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા (20 સપ્ટેમ્બર, સોમવાર) થી પિત્રુ પક્ષ 2021 શરૂ થયો છે. પિત્રુ પક્ષના આ 15 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે કે શ્રાદ્ધ પક્ષ પર આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર ઉતરી આવે છે.
Sep 22,2021, 9:45 AM IST
કાગડા-માણસની મૈત્રી
ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા
હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી
Sep 7,2020, 16:03 PM IST
શ્રાદ્ધ પક્ષની શરૂઆત
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ તમારા પિતૃઓની તસવીર ન લગાવતા
અમે તમને બતાવીશું કે, ઘરના કયા ખૂણામાં તમારે પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ
Sep 2,2020, 10:51 AM IST
શ્રાદ્ધ
સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિ
13 સપ્ટેમ્બર 2019 થઈ શરૂ થયેલ શ્રાદ્ધ પક્ષ (shradh vidhi) 28 સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ મોક્ષ પક્ષ અમાસ (Srva Pitru Moksha Amavasya)ની સાથે સંપન્ન થઈ રહ્યું છે. આ વખતે સર્વ પિતૃ મોક્ષ અમાસ (Pitru Amavasya 2019) પર વિશેષ સંયોગ બની રહ્યો છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃ મોક્ષ અમાસ (amavasya shradh vidhi) આવતીકાલે શનિવારે આવી રહી છે. આ દિવસે શ્રાદ્ધ (shradh) કરવુ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ અત્યંત સૌભાગ્યશાહી છે. શ્રાદ્ધ પક્ષ (amavasya shradh)માં આ અમાસ બહુ જ મહત્વની હોય છે. આ દિવસે તમામ જ્ઞાત-અજ્ઞાત પિતૃઓનું નિમિત્ત શ્રાદ્ધ કરી શકાય છે.
Sep 27,2019, 12:50 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ચાંદોદ તિર્થમાં શ્રાદ્ધ અને તર્પણ વિધિનું મહત્વ
ચાણોદનું મૂળ નામ આમ તો ચંડીપુરમ્ છે, પરંતુ ચંડીપુરમ્નું નામ અપભ્રંશ થઈને ચાંદોદ અને ચાણોદ પડયું. એવું કહેવાય છે કે, ચંડમુંડ નામના રાક્ષસનો ચંડિકા માતાએ અહીં વધ કર્યો હતો એટલે આ ગામનું નામ ચંડીપુરમ્ પડયું. આજે આ ગામની વસતી માંડ પાંચ હજારની છે. જે કોઈ છે તે માછીમારોની છે. અહીં બહુ મોટા ભવ્ય કહી શકાય તેવાં મંદિરો નથી. અહીંના બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડનો છે. છતાં આ ધંધામાં અહીંના બ્રાહ્મણો લાખોપતિ બની ગયા છે.
Sep 25,2019, 9:08 AM IST
Trending news
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
breaking news
રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગા
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો
bollywood
જલસા તો આ ભઈને જ છે! અરમાન મલિકની જેમ આ યુટ્યુબરની પણ છે બે-બે પત્નીઓ
gujarat
કયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમી
T20 World Cup 2024
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન
Ambalal patel rain today forecast
ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Mites Came Out Of The Burgers At Corporate Cafe On SG Highway
છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે.