Sabarimala News

સબરીમાલા: MLAનાં ઘર અને RSS ઓફીસર પર હૂમલો, ભાજપે ગણાવ્યું સરકારી ષડયંત્ર
સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી વધારેની ઉંમરની બે મહિલાઓનાં પ્રવેશ મુદ્દે હિંસા હજી પણ ચાલી રહી છે, જેમાં કેટલાક અજાણ્યા લોકોએ ભાજપ સાંસદના પૈતૃક મકાન પર શનિવારે એક દેશી બોમ્બ ફેંક્યો અને અહી આવેલી આરએસએશ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. આ અંગે ભાજપની કેરળ સરકાર અને મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર વોટબેંકની રાજનીતિ કરી રહી છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવે કન્નુરમાં થયેલી હિંસાને પિનારાઇ સરકારનું કાવત્રું ગણઆવ્યું હતું. તેમણે કહ્યું કે, કેરળ પાર્ટી કાર્યકર્તાઓનો નિશાન બનાવ્યા છે. કેરળ સરકાર સબરીમાલાનાં નામ પર તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે. 
Jan 5,2019, 14:44 PM IST

Trending news