हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramesh Pokhriyal
Ramesh pokhriyal News
બોર્ડ એક્ઝામ
10મા ધોરણની નહી લે બોર્ડ એક્ઝામ, વાંચો નવી શિક્ષણ નીતિની 10 મોટી વાતો
મોદી કેબિનેટે આજે નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આ નિર્ણય કર્યો છે. શિક્ષણ નીતિમાં આ ફેરફાર 34 વર્ષ બાદ થયા છે. આવો જાણીએ નવી શિક્ષણ નીતિ સાથે જોડાયેલી 10 વાતો.
Jul 30,2020, 7:54 AM IST
પ્રકાશ જાવડેકર
34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. શાળા-કોલેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
Jul 29,2020, 19:12 PM IST
બોર્ડ
હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ - વાયરલ મેસેજનું જાણો સત્ય
કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ આ સમાચાર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે. જાણો સત્ય શું છે..
Jan 22,2022, 13:02 PM IST
શિક્ષા મંત્રાલય
મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 21મી સદીની એક નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું ન હતું. દુનિયાના શિક્ષણવિદ તેની પ્રશંસા કરશે.
Jul 29,2020, 18:30 PM IST
સીબીએસઈ
CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો
કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 8,2020, 8:28 AM IST
સીબીએસઇ
કેન્દ્ર સરકારની જાહેરાત- દિલ્હીના આ જિલ્લાને છોડીને દેશમાં ક્યાં નહી યોજાઇ ધોરણ 10ની
માનવ સંશાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે જણાવ્યું કે દિલ્હીના નોર્થ ઇસ્ટ જિલ્લાને છોડીને દેશમાં ક્યાંય પણ CBSE ની ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાશે નહી.
May 5,2020, 20:53 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ