हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Mandir Bhumi Pujan
Ram mandir bhumi pujan News
રામ મંદિર ભૂમિ પૂજન
રામ મંદિર ભૂમિ પૂજન બાદ PM મોદી 500 વર્ષમાં ભારતના સૌથી મોટા નેતા બન્યા: શિવરાજ
અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan) તેમજ શિલાન્યાસ થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Shauhan)એ બુધવાર (5 ઓગસ્ટ)ના કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 500 વર્ષના ભારતના સૌથી મોટા નેતા બની ગયા છે. ચૌહાણે આ સંબંધમાં ટ્વિટ કરવાની સાથે જ અહીં ચિયારુ હોસ્પિટલમાં કોરોના યોદ્ધાઓથી કહ્યું કે, આજે મારા અને કરોડો દેશવાસીઓ માટે પ્રશંસનીય દિવસ છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર નિર્માણની પાયો (Foundation Stone) નાખવામાં આવ્યો છે. મોદીજીએ દ્રઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય આપ્યો છે. સમગ્ર દેશ તેમનો આભાર માને છે.
Aug 5,2020, 20:32 PM IST
યોગી આદિત્યનાથ
CM યોગી અયોધ્યા પહોંચ્યા, ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા
5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે.
Aug 3,2020, 14:55 PM IST
Trending news
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ