हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Jethmalani
Ram jethmalani News
indira gandhi
ઈન્દિરાજીના હત્યારાનો બચાવ, હાજી મસ્તાનથી હર્ષદ મહેતા સુધીના આરોપીઓને છોડાવનાર વકીલ
આજે રામ જેઠમલાણીનો જન્મ દિવસઃ જાણો કોણ છે ભારતના સૌથી મોટા વકીલ? જેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. અંડરવર્લ્ડના સૌથી પહેલાં ડોન કહેવાતા અને દેશના તે સમયના સૌથી મોટા સ્મગલર ગણાતા હાજી મસ્તાનનો કેસ લડીને તેને બચાવ્યો. દેશના સૌથી મોટા કૌભાંડી કહેવાતા શેરબજારના માસ્ટર માઈંન્ડ હર્ષદ મહેતાને બચાવવા કેસ લડ્યો તેવા દેશના સૌથી મોટા વકીલ રામ જેઠમલાણીની કહાની...
Sep 14,2022, 21:12 PM IST
રામ જેઠમલાણી
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન, લડ્યા હતા ઈન્દિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
Sep 8,2019, 10:40 AM IST
રામ જેઠમલાણી
રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગણાવ્યાં 'અસાધારણ વકીલ'
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
Sep 8,2019, 10:32 AM IST
રામ જેઠમલાણી
ખિસ્સામાં 1 પૈસો લઈને કરાચીથી ભારત આવ્યાં હતાં રામ જેઠમલાણી, વકીલાત ક્ષેત્
જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં.
Sep 8,2019, 10:22 AM IST
રામ જેઠમલાણી
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન
જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં.
Sep 8,2019, 9:42 AM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!