हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GSY
JSY
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Padmanabhaswamy Temple
Padmanabhaswamy temple News
Richest Temples
દેશના 10 સૌથી અમીર મંદિર : અબજોમાં છે કમાણી, ગુજરાતનું એક મંદિર છે આ લિસ્ટમાં, Pics
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી અને દેશવાસીઓ માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી. આ મંદિર દેશના સૌથી અમીર મંદિરોમાં સામેલ છે. આવો જાણીએ દેશના એવા ટોચના મંદિરો વિશે જેની કમાણી કરોડોમાં છે...
Nov 27,2023, 15:36 PM IST
Padmanabhaswamy Temple
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Top 5 Richest Temple in India: ભારતમાં એવા ઘણા મંદિરો છે, જેમની ગણતરી અમીરોની યાદીમાં થાય છે. આ મંદિરોની વાર્ષિક ચઢાવો લાખો અને કરોડોમાં છે. આટલું જ નહીં ભારતમાં કેટલાક મંદિરો એવા છે જેમની તિજોરીઓ આજે પણ હજુ બંધ છે.
Jun 8,2023, 13:40 PM IST
Indian Temples
સરકારને જો આ મંદિરોનો ખજાનો મળે તો અમેરિકા-ચીન સહિત આખી દુનિયા ઘૂંટણિયે પડે
જો આજના યુગની વાત કરીએ તો નેતા, અભિનેતાથી લઈને સામાન્ય માણસ સુધી દરેક મંદિરોમાં જઈને માથું ટેકવે છે. તે આજના યુગનું નવું ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. શું તમે જાણો છો કે દેશના ટોચના અમીર મંદિરો પાસે પડેલા ખજાનાથી અમેરિકા, ચીન જેવા દેશોનું દેવું પણ ભારત ઘટાડી શકે તેમ છે.
Jul 13,2023, 14:57 PM IST
Ind vs SL
ત્રીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયાએ લીધા આશીર્વાદ, દેશી અંદાજમાં કરી પૂજા અર્ચના
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝનો અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ અહીં પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરના પુરોહિતોની સાથે તસવીર પણ લીધી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
Jan 14,2023, 19:19 PM IST
india
ભારતમાં અહીં છુપાયેલો છે ખુફિયા ખજાનો! અહીં પહોંચતા જ રાતોરાત બની જશો અબજોપતિ!
એક સમય હતો જ્યારે ભારતને ‘સોને કી ચીડિયા..’ કહેવામાં આવતું હતું. કારણકે પ્રાચીન ભારતમાં ઘણી સંપત્તિ હતી. આ જ કારણ હતું કે ભારત પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવતા હતા. કેટલાક લોકો માને છે કે ભારત માત્ર મસાલાની નિકાસમાં આગળ હતું, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. ભારત માત્ર મસાલા જ નહીં પરંતુ અન્ય ઘણી વસ્તુઓની નિકાસમાં અગ્રણી દેશ હતો. પ્રાચીન ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું.
Aug 10,2021, 14:23 PM IST
Trending news
Ahmedabad
અત્યાર સુધી દરિયેથી ડ્રગ્સ આવતું, હવે અમેરિકાથી પોસ્ટમાં ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા
gujarat
ગુજરાતના આ જિલ્લામા ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેસ્ક્યૂ માટે NDRFની ટીમો સ્ટેન્ડ બાય!
debit card
5 લાખ મળશે, બેંકમાં જઈ આ રીતે કરો અરજી, ATM card પર મફતમાં મળે છે આ લાભ
Home loan
હોમ લોનમાં આ 6 ભૂલો કરી તો ભરેલા EMI સાથે ઘર પણ જશે, ઘર કજિયાંનું ઘર બની જશે
gujarat
ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ
Rashi Parivartan
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય
Gujarat politics
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવી સંક
Traffic rule
અમદાવાદમાં ગાડી જોઈને હંકારજો, કોઈ પણ ખૂણે ઊભી મળશે ટ્રાફિક પોલીસ, આજથી મોટી ડ્રાઈવ
Ambalal Patel
આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસ ન ફળી, વરસાદ ન આવતા પાક મુરઝાયો
Viral Video
રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયો