Namaz News

નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી
Dec 11,2021, 23:13 PM IST
અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ
અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક 'હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે.' આ પહેલાં ઝડપ બાદ ફક્ત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્વિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. 
May 11,2019, 8:36 AM IST

Trending news