हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
money upay
Money upay News
astrology
નવા વર્ષમાં ઘરની બહાર હંમેશા જોવા મળશે માતા લક્ષ્મી, જો કરી લીધો તુલસીનો આ ઉપાય
Money Upay: નવું વર્ષ એટલે કે 2025 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. નવા વર્ષનો પ્રારંભ દિવસ બુધવાર છે. વિઘ્નોનો નાશ કરનારને સમર્પિત આ દિવસ વિશે જ્યોતિષીઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ વર્ષના પ્રથમ દિવસે આ ઉપાયો અપનાવે છે તો તેના ઘરમાં આખા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધી દેવી લક્ષ્મીનો વાસ રહેશે. આખું વર્ષ ધનનો વરસાદ વરસતો રહેશે અને આખું વર્ષ ઘરમાં આશીર્વાદ વરસતા રહેશે.
Dec 26,2024, 16:08 PM IST
money upay
Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ
Money Upay: ભાગ્યશાળી હોય તેને જ કુદરતી રીતે આ કાંચળી મળે છે જો તમને અચાનક કોઈ જગ્યાએથી સાપની કાંચળી મળી જાય તો તેને ઘરે લઈ આવવી. આ વસ્તુ તમને રાતોરાત માલામાલ કરી શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે સાપની કાંચળીને ઘરે લાવી કરવાનું શું ? તો ચાલો તમને જણાવીએ સાપની કાંચળીને ઘરમાં કેવી રીતે રાખવી અને તેનાથી શું લાભ થાય.
May 23,2024, 11:20 AM IST
Maa Lakshmi
નવા વર્ષના પ્રથમ દિવસમાં પર્સમાં મૂકી દો આમાંથી કોઇ એક વસ્તુ, થઇ જશો માલામાલ!
New Year 2024 Dhan Prapti ke Upay: થોડા કલાકો બાદ વર્ષ 2023 સમાપ્ત થશે. આ સાથે નવા વર્ષ 2024ની શરૂઆત થશે. દરેક વ્યક્તિને નવા વર્ષ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. લોકો ઈચ્છે છે કે નવું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. તેની સાથે તે પૈસા અને કામમાં પણ આશીર્વાદ લાવે છે. જો તમે પણ નવા વર્ષમાં ધન અને માન-સન્માનમાં વધારો કરવા માંગો છો તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો. આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને આવનારા વર્ષમાં તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
Dec 31,2023, 9:35 AM IST
money astro tips
એક રૂપિયાનો સિક્કો સોનાની જેમ ચમકાવી દેશે તમારી કિસ્મત, આ જાદૂઈ ટૂચકા દૂર કરશે ગરીબી
Astro Remedies: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષ અને ગ્રહદોષના કારણે પૈસાની તંગી અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ ખામીઓને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ સરળ ઉપાય કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી કરી શકે છે.
Jul 6,2022, 14:07 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ