हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mayabhai Ahir
Mayabhai ahir News
Mayabhai Ahir
હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, ચાહકોને આપ્યા રાહતના સમાચાર
Mayabhai Ahir's Health Deteriorated : જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી... કડીમાં ડારો શરૂ થાય તે પહેલાં છાતીમાં દુખાવો થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ... માયાભાઈએ પોતે સ્વસ્થ હોવાનો હોસ્પિટલમાંથી આપ્યો મેસેજ
Feb 11,2025, 8:48 AM IST
Mayabhai Ahir
ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ
Mayabhai Ahir's Health Deteriorated : જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી... કડીના ઝુલાસણમાં ડાયરો શરૂ થાય તે પહેલાં છાતીમાં દુખાવો થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ
Feb 11,2025, 8:31 AM IST
Diwali 2023
Diwali 2023: હાસ્યના જાદુગર માયાભાઈ આહિર સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
Diwali 2023: In CONVERSATION with Gujarati folk artist Mayabhai Ahir
Nov 14,2023, 18:05 PM IST
gujarat
માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો
ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
Sep 12,2023, 18:31 PM IST
gujarat
બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય... હવે માયાભાઈ આહીર બગડ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં વિવાદિત ઉલ્લેખોને પણ માયાભાઈએ વખોડી કાઢ્યા છે. તેમણે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય. લાગે છે કે દૈત્ય પરંપરા હજી ચાલી આવે છે. મહાભારત કાળમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ હનુમાનજી દાદાને ધજા પર બેસાડ્યા હતા.
Sep 5,2023, 19:32 PM IST
gujarat
ગુજરાતી કલાકારોની બોલિવુડને સલાહ! 'ફિલ્મવાળાઓએ જોવું જોઈએ કયું લુગડું ક્યાં સારું..'
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ એવા લોક ડાયરામાં સેવાકીય ભાવનાઓથી યોજાતા લોકડાયરાઓમાં લોકો મન મૂકીને રૂપિયાનો વરસાદ કરે છે.અને આ લોકડાયરાઓમાં ઉડતા રૂપિયા લોકસેવામાં વપરાતા હોવાથી ગુજરાતની આ સંસ્કૃતિ ભવ્ય અને સરાહની હોવાનું આ લોક કલાકારોએ જણાવ્યું હતું.
Dec 30,2022, 18:45 PM IST
Viral Video
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે તમે કેમ કંઈ બોલતા નથી? માયાભાઈ આહીરે આપ્યો આ જવાબ...
Feb 20,2021, 15:39 PM IST
Bhavnagar
સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી...
ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Feb 26,2020, 14:09 PM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
jay vaswada
મોરારીબાપુને સમર્થન : જય વસાવડા, માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ સ્વામીનારાયણ
મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.
Sep 12,2019, 17:53 PM IST
માયાભાઈ આહીર
હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?
વર્લ્ડ કપ ફિવર વચ્ચે હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો ક્રિકેટ રમતો વીડિયો વાઇરલ બન્યો છે.
Jul 13,2019, 11:25 AM IST
Bhavnagar
ભાવનગર: કિર્તીદાન અને માયાભાઇ આહિર પર થયો નોટોનો વરસાદ
Bhavnagar Rain of money in Lok Dayro of Kirtidan gadhvi and Mayabhai ahir
Jan 7,2019, 0:15 AM IST
રાજકોટ
ગુજરાતનો આ બાળ કલાકાર કરે છે સૌ કોઇને મંત્રમુગ્ધ
પૂત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં પડતા જ ખબર પડી જાય એ કહેવત મુજબ ખુશની આ કળા તેમના પરિવારજનો ખુશ પારણામાં હતો ત્યારે જ ઓળખી ગયા હતાં.
Sep 26,2018, 14:18 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર