हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mayabhai Ahir
Mayabhai ahir News
Diwali 2023
Diwali 2023: હાસ્યના જાદુગર માયાભાઈ આહિર સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
Diwali 2023: In CONVERSATION with Gujarati folk artist Mayabhai Ahir
Nov 14,2023, 18:05 PM IST
gujarat
માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો
ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
Sep 12,2023, 18:31 PM IST
gujarat
બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય... હવે માયાભાઈ આહીર બગડ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં વિવાદિત ઉલ્લેખોને પણ માયાભાઈએ વખોડી કાઢ્યા છે. તેમણે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય. લાગે છે કે દૈત્ય પરંપરા હજી ચાલી આવે છે. મહાભારત કાળમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ હનુમાનજી દાદાને ધજા પર બેસાડ્યા હતા.
Sep 5,2023, 19:32 PM IST
gujarat
ગુજરાતી કલાકારોની બોલિવુડને સલાહ! 'ફિલ્મવાળાઓએ જોવું જોઈએ કયું લુગડું ક્યાં સારું..'
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ એવા લોક ડાયરામાં સેવાકીય ભાવનાઓથી યોજાતા લોકડાયરાઓમાં લોકો મન મૂકીને રૂપિયાનો વરસાદ કરે છે.અને આ લોકડાયરાઓમાં ઉડતા રૂપિયા લોકસેવામાં વપરાતા હોવાથી ગુજરાતની આ સંસ્કૃતિ ભવ્ય અને સરાહની હોવાનું આ લોક કલાકારોએ જણાવ્યું હતું.
Dec 30,2022, 18:45 PM IST
Viral Video
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે તમે કેમ કંઈ બોલતા નથી? માયાભાઈ આહીરે આપ્યો આ જવાબ...
Feb 20,2021, 15:39 PM IST
Bhavnagar
સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી...
ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Feb 26,2020, 14:09 PM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
jay vaswada
મોરારીબાપુને સમર્થન : જય વસાવડા, માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ સ્વામીનારાયણ
મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.
Sep 12,2019, 17:53 PM IST
માયાભાઈ આહીર
હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?
વર્લ્ડ કપ ફિવર વચ્ચે હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો ક્રિકેટ રમતો વીડિયો વાઇરલ બન્યો છે.
Jul 13,2019, 11:25 AM IST
Bhavnagar
ભાવનગર: કિર્તીદાન અને માયાભાઇ આહિર પર થયો નોટોનો વરસાદ
Bhavnagar Rain of money in Lok Dayro of Kirtidan gadhvi and Mayabhai ahir
Jan 7,2019, 0:15 AM IST
રાજકોટ
ગુજરાતનો આ બાળ કલાકાર કરે છે સૌ કોઇને મંત્રમુગ્ધ
પૂત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં પડતા જ ખબર પડી જાય એ કહેવત મુજબ ખુશની આ કળા તેમના પરિવારજનો ખુશ પારણામાં હતો ત્યારે જ ઓળખી ગયા હતાં.
Sep 26,2018, 14:18 PM IST
Trending news
Samsung Galaxy F55 5G
50MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થશે Samsung નો ફોન, જાણો Galaxy F55 5G ની કિંમત
Lok Sabha Elections 2024
પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો વિગત
Multibagger Avanti Feeds
45000% ની તોફાની તેજી, 1 રૂપિયાથી 500 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર
Pune Road Accident
300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા
Gurucharan Singh
સોઢીનો ફરી લાગી રહ્યો નથી ફોન? ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
Ahmedabad
મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય
PPF
તમારો દીકરો 25 વર્ષની ઉંમરે બની જશે કરોડપતિ બનશે, આ છે રોકાણની સ્ટ્રેટેજી
IPL 2024
રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા
gujarat
ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ કર્યું દુલ્હનનું અપહરણ
Diabetes
આ ગ્રીન જ્યુસ ડાયાબિટીસનું કામ કરી દેશે તમામ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર