हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kathakar
Kathakar News
jaya kishori
દેશની સૌથી યુવા કથાકાર, લોકોને પ્રેમનો અર્થ સમજાવનાર પોતે શોધે છે મનનો માણિગાર!
Jaya Kishori: જયા કિશોરીએ (Jaya Kishori)કહ્યું છે કે જો તમે પણ એકલતાનો શિકાર હો તો તમારે તમારી જાતને બદલવી પડશે. જો તમે તમારી સાથે હો તો તમે ક્યારેય એકલા ન રહી શકો. તમારે તેને તમારા વિચારોમાં મૂકવો પડશે.
Mar 6,2023, 14:00 PM IST
jaya kishori
આ મહિલા કથાકારની સુંદરતા સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી, નામ છે જયા કિશોરી
Jaya Kishori: સુંદરતામાં જયા કિશોરીની ટક્કરમાં કોઈ નથી, ઘણી હિરોઈનની બોલિવૂડમાં દુકાન કરી શકે છે બંધ
Feb 22,2023, 15:13 PM IST
Navsari
નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
Mar 21,2020, 17:40 PM IST
અંબાણી
જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા
રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
Jul 16,2019, 18:38 PM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
મોરારિ બાપુ
એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેં
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે.
Mar 7,2019, 22:50 PM IST
Trending news
Weight loss
આ કલરનું ગાજર વજન ઘટાડવામાં કરશે મદદ, મળી શકે છે સ્લિમ ફિગર
gold
લગ્નની સીઝન પહેલા આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું
breaking news
બનાસકાંઠાના પાલનપુરમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી! ગેસ ગળતર થતાં 78 લોકોને અસર
gujarat weather forecast
ગુજરાતના 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19 મોત
gujarat
BMWમાં સેલ્સમેનનું અપહરણ, અધવચ્ચે..., આ રીતે ચેતન ધાનાણીએ કર્યો મોટો કાંડ, ઘટના CCTV
Gujarat ATS
સ્વરૂપવાન યુવતી સાથે ચેટિંગ કરતાં યુવક બન્યો ગદ્દાર; આ રીતે ગુપ્ત માહિતી પાક. મોકલતો
ICC T20 World Cup 2024
5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ
Gujarar
ગરમી વચ્ચે ગુજરાત STમાં ચાલે છે પરબ; સ્વખર્ચે બસ કંડક્ટર કરે છે ઠંડું પાણી પાઇ સેવા
SHORT TERM STOCK IDEAS
રેકોર્ડ હાઈ બજારમાં ખરીદો આ 2 Stocks, શોર્ટ ટર્મમાં કરાવશે કમાણી
gujarat
હરવા-ફરવા માટે સ્વર્ગ સમાન છે ગુજરાત નજીક આ સ્થળ, પણ છેલ્લા 3 વર્ષથી પડે છે મુશ્કેલી