हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karad Police Training Academy
Karad police training academy News
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની
અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.
May 20,2019, 13:08 PM IST
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના
પીએસઆઇ દેવેન્દ્ર રોઠોડે આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા તટષ્ટ તપાસ કરવામાં આવે તેવા પીએસઆઇ રાઠોડના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અંતે હવે આ અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
Jan 2,2019, 23:42 PM IST
પીએસઆઈ આત્મહત્યા
પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
લમણે રિવોલ્વર મૂકીને આત્મહત્યા કરનાર પીએસઆઈની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી દ્વારા આ તપાસને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે.
Jan 2,2019, 14:14 PM IST
પીએસઆઈ આત્મહત્યા
‘DYSP એન.પી.પટેલ મારા પતિ સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’
અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે પીએસઆઈની પત્નીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહના રાઠોડના સ્યૂસાઈડ કેસમાં તેમની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ પર સજાતીય સંબંધો રાખવા માટે દબાણ કરતા હતા. આ મામલે પરિવારે મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. મૃતકના ભાઈએ સીએમને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. પરિવારે હજી સુધી પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો નથી.
Jan 2,2019, 9:34 AM IST
Trending news
Airtel
Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા
Hair Mask
Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક
Archana makwana
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમ
Lakshmi Narayan Yog
365 દિવસ બાદ બનશે આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનવાન! અધૂરા કામ પૂરા થશે
Treasure
કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ
gujarat news
સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પર લાખો ઉડાવતો, મોજ કરવા પ્લેનમાં મનાલી લઈ જતો
rahul gandhi
લોકસભાના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા, હવે રાહુલ ગાંધીની નજર આ 261 સીટો પર
gujarat government
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને નહિ મળે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ
Reliance Jio
Jioના 45 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો! 3 જુલાઈથી મોંઘા થશે રિચાર્જ પ્લાન્સ, ચેક કરો યાદી
Amarnath Yatra 2024
અમરનાથ યાત્રાએ જનારા લોકો માટે ડોક્ટરે આપી મહત્વની માહિતી, જતા પહેલા આટલું જરૂર કરજો