Cm gujarat News

અસામાજિક તત્વો સામે પોલીસ ઇચ્છે તે પ્રકારે કાર્યવાહી કરે, આ સ્થિતિ સહ્ય નહી: CM
Apr 12,2022, 21:57 PM IST
અધિકારી લોકોનાં હૃદયમાં મજબુત સ્થાન ધરાવે છે, બદલી અટકાવવા નાગરિકો છેક મંત્રી સુધી પ
Mar 20,2022, 23:24 PM IST
SURAT: બુલેટ ટ્રેનનાં હાર્ટ સમાન કાસ્ટિંગ યાર્ડની CM પટેલે લીધી મુલાકાત, કર્યા મહત્વ
જિલ્લાના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ મુંબઈથી અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિદોર ખાતે આજરોજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 294 સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં 5292 સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થશે. આ સ્પાન દ્વારા મુંબઈ-અમદાવાદ એચએસઆર કોરિડોરના 9 કિમી લંબાઈના વાયાડક્ટ બનવા જઇ રહ્યો છે. જ્યાં આજરોજ ગુજરાતના સી.એમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. ચાલી રહેલા પ્રોજેકટના અંતરગતમાં સી.એમ સાથે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવી, રેલવે મંત્રી દર્શના જરદોષ પણ બુલેટ પ્રોજેકટની મુલાકાત લીધી હતી.
Dec 26,2021, 16:39 PM IST
ખુદને ખુદા સમજી બેઠેલા અધિકારીઓને એવા ખુણે ફેંકી દેવાશે કે જીવનભર અજવાળુ નહી જોઇ શકે
Oct 4,2021, 18:26 PM IST
અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત
જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે. 
May 9,2021, 17:11 PM IST
CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે
રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 
Nov 22,2020, 19:25 PM IST

Trending news