हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bus stand
Bus stand News
breaking news
AMCનો વિવાદાસ્પદ નિર્ણય! હવે નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા આપવા પડશે 1 લાખ રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાનાં બસ સ્ટેન્ડો બનાવવામાં આવેલાં છે. AMTS દ્વારા બનાવવામાં આવેલાં વર્ષો જૂનાં બસ સ્ટેન્ડો હવે અનેક કોમ્પ્લેક્સ અને દુકાનોની પાસે હોવાથી નડતરરૂપ થતાં હોય છે.
Oct 31,2023, 16:43 PM IST
gujarat
જલારામ બાપાના દર્શને જતા પહેલા અચૂક જાણી લો આ વાત, નહીં તો પડશે 'ધરમનો ધક્કો'!
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે રેલવે સ્ટેશન રોડ બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળા વાળો થઈ ગયેલ હોવાથી યાત્રાળુ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે.
Mar 22,2023, 15:39 PM IST
Shankheshwar
પાટણના પ્રસિદ્ધ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત કરવા છતાં નથી બન્યું નવું બસ સ્ટેન્ડ
પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો શંખેશ્વર છે. આ શંખેશ્વર ખાતે બીજા નંબરનું પ્રસિદ્ધ જૈનતીર્થ આવેલ છે. અહીં પર્યુષણના સમયે હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો આવતા હોઈ છે. સવાલ એ છે કે આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા સારું બસસ્ટેન્ડ નથી.
Mar 20,2022, 13:27 PM IST
ભાવનગર
મુખ્યમંત્રીએ 52 કરોડનાં ખર્ચે તૈયાર 21 બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવનગર સહિત 21 બસ સ્ટેશનનાં લોકાર્પણ કર્યા હતા. જેમાં 52 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા કુલ 21 બસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
Jun 22,2019, 21:55 PM IST
Terrorists attack
અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા. શહીદ સુરક્ષા કર્મચારીઓની ઓળખ હરિયાણા નિવાસી એએસઆઇ રમેશ કુમાર, અસમ નિવાસી એએસઆઇ નિરોધ શર્મા, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર નિવાસી સતેન્દ્ર કુમાર, ગાઝીપુર નિવાસી મહેશ કુમાર કુશવાહા, મધ્યપ્રદેશ દેવાસ નિવાસી સંદીપ યાદવ તરીકે થઇ છે.
Jun 13,2019, 7:02 AM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ