हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BKP
Bkp News
Vitthal Radadiya
નેતા વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન કરવા વહેલી સવારથી જ લોકો પહોંચ્યા, બપોરે
29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે.
Jul 30,2019, 16:10 PM IST
Vitthal Radadiya
વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર
ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
Jul 30,2019, 9:32 AM IST
Vitthal Radadiya
ખેડૂતોના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર
ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
Jul 29,2019, 23:41 PM IST
Vitthal Radadiya
દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનો દબદબો એવો હતો કે, ચૂંટણી લડવા કોઈ પક્ષ કે ચિન્હ
ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન સાથે ગુજરાતના રાજકારણને એક મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને તમામ રાજકીય હસ્તીઓએ વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિઠ્ઠલ રાદડીયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેના કારણે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી નહોતા લડ્યા
Jul 29,2019, 15:28 PM IST
Vitthal Radadiya
સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું
લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડીયાનું આજે અવસાન થયું હતું. લાંબી માંદગીને કારણે તેમને 2019ની લોકસભામાં ટિકીટ પણ ફાળવાઈ ન હતી. જેને કારણે અનેક વાતો વહેતી થઈ હતી. વિઠ્ઠલ રાદડીયાનો સૌરાષ્ટ્રમાં ભારે દબદબો હતો.
Jul 29,2019, 15:06 PM IST
Vitthal Radadiya
ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન
ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.
Jul 29,2019, 13:10 PM IST
Vitthal Radadiya
વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી
સૌરાષ્ટ્રના લોકલાડીલા અને ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટરના માધ્યમથી પિતાના મોતના સમાચાર આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા જેટલા રાજકીય ક્ષેત્રે લોકપ્રિય છે, તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા.
Jul 29,2019, 13:10 PM IST
Vitthal Radadiya
પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન
ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.
Jul 29,2019, 12:58 PM IST
Trending news
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ
gujarat
ગુજરાતના આ વિસ્તારોમાં પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં પોલીસની ઉડાડી ઠંડી!
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે