हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ashish Shelar
Ashish shelar News
Ashish Shelar
Maharashtra: મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર શરદ પવારને કેમ મળ્યા? વાંચો અંદરની વાત
Ashish Shelar meets Sharad Pawar: મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર અને શરદ પવારની આ મુલાકાતનો અર્થ શું છે? આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે એનસીપીના મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ચાલો જાણીએ આશિષ શેલાર અને પવાર કેમ મળ્યા હતા.
May 25,2023, 19:33 PM IST
Devendra Fadnavis
મહારાષ્ટ્રમાં શું ખીચડી રંધાઈ રહી છે, શિવસેના અને BJP ભેગા થશે? જાણો શું છે મામલો
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે.
Jul 5,2021, 9:24 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત કેસમાં મોટા નેતાઓની ભૂમિકા શંકાસ્પદ, પૂર્વ મંત્રીએ કરી CBI તપાસની માંગ
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)માં મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી આશીષ શેલારે (Ashish Shelar) પ્રદેશ સરકાર પર શંકા વ્યક્ત કરતા મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ દ્વારા કહ્યું કે, સુશાંત મામલે કોઇ મોટા નેતાઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે જેના કારણે તથ્યોમાં ગડબળની આશંકા છે.
Jul 31,2020, 12:23 PM IST
ભાજપ
અજિત પવારે ના.મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, શું ફરીથી NCPમાં જોડાશે?
સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.
Nov 26,2019, 15:03 PM IST
ભાજપ
BJP નો દાવો- અજિત પવાર જ સદનમાં NCP ના નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય હશે
ભાજપ (BJP)એ કહ્યું કે અજિત પવાર (Ajit Pawar) જ સદનમાં એનસીપી (NCP) નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય રહેશે. ભાજપ નેતા આશીષ શેલારે કહ્યું કે રાજ્યપાલે અજિત પવારને એનસીપી ધારાસભ્ય દળના નેતા ગણી રહ્યા છે.
Nov 26,2019, 11:05 AM IST
મહારાષ્ટ્ર
'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ તરફથી મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં કરાયેલા 162 ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે ઓળખ પરેડ આરોપી વ્યક્તિઓના મામલે થાય છે. ચૂંટાઈ આવેલા ધારાસભ્યોના મામલે નહીં. આ ધારાસભ્યો અને તે લોકોનું અપમાન છે જેમણે તેમને ચૂંટ્યા છે. શેલારે ધારાસભ્યોની 162 હોવાની સંખ્યા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે હું તો કહું છું કે હોટલમાં બહુમતનો આંકડો 145 ધારાસભ્યો પણ નહતાં. કારણ કે કોઈએ એક-એક વિધાયકની ગણતરી કરી નથી. મહારાષ્ટ્રના બાન્દ્રા પશ્ચિમથી ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે, તે બાળાસાહેબની શિવસેના નથી.
Nov 25,2019, 22:55 PM IST
મહારાષ્ટ્ર
પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય આશીષ શેલાર Ashish Shelar) 10:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા શેલારનું માનવું છે કે એનસીપી ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજીત પવારની નિમણૂક માન્ય નથી
Nov 24,2019, 10:35 AM IST
Trending news
budh gochar 2024
બુધ ગ્રહ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, 19 જુલાઈ સુધી આ 4 રાશિઓને થશે લાભ જ લાભ
Airtel
Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા
Hair Mask
Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક
Archana makwana
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમ
Lakshmi Narayan Yog
365 દિવસ બાદ બનશે આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનવાન! અધૂરા કામ પૂરા થશે
Treasure
કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ
gujarat news
સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પર લાખો ઉડાવતો, મોજ કરવા પ્લેનમાં મનાલી લઈ જતો
rahul gandhi
લોકસભાના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા, હવે રાહુલ ગાંધીની નજર આ 261 સીટો પર
gujarat government
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને નહિ મળે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ
Reliance Jio
Jioના 45 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો! 3 જુલાઈથી મોંઘા થશે રિચાર્જ પ્લાન્સ, ચેક કરો યાદી