हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
215/ 4
(27.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Archaeological Survey of India
Archaeological survey of india News
mehsana
વડનગરમા 2800 વર્ષ જૂની વસાહતો મળી! 7 વર્ષથી ચાલતુ ખોદકામ, આટલાં વર્ષ કઈ રીતે ટક્યું?
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ ધ્વારા 2005 થી ખોદકામ રાજ્ય સરકાર ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું જે 2015 માં ASI(આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા) હસ્તક કરી વધુ સર્વે હાથ ધરાયા હતા.
Jan 17,2024, 22:06 PM IST
gujarat news
વિચિત્ર સીડીઓ, સાત માળ ઉંડો ગુજરાતનો રહસ્યમય કૂવો! જોતા જોતા ખોવાઈ જશો બીજી દુનિયામા
સદી પહેલાં બનેલો આ કૂવો આજે પણ એટલો જ રહસ્યમય છે. આજે પણ આ કૂવાએ પોતાના પેટાળમાં અનેક રહસ્ય છુપાવીને રાખ્યાં છે. કેમ હવે ત્યાં જવાની નથી કરતું કોઈ હિમ્મત? અમદાવાદ નજીકની આ જગ્યા જેણે જોઈ છે એને જ ખબર છે અહીંની હકિકત...
Dec 20,2023, 9:27 AM IST
Kutch
હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ, ગુજરાતમાંથી મળ્યું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન
કચ્છના લખપતની ખટિયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જુનું કબ્રસ્તાન મળી આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગને કચ્છમાંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચૂક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે. ત્યારે ખટિયાથી મળેલી કબ્રસ્તાનમાંથી હાડપિંજર મળી આવ્યું છે. જેમાંથી એક હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ મળી આવી છે. યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 જણ ખોદકામ કરી રહ્યાં છે. ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રખાય છે. જાણકારોના કહેવા પ્રમાણે 5000થી 4600 વર્ષ જૂનું હોઈ શકે છે. ખટીયા સાઇટ નજીકમાં બે જૂના ગામો આવેલ છે. ધનીગઢ અને પડાદાભીટ આ ધ્વંસ થયેલા ગામોની વસ્તીનું કબ્રસ્તાન હોઈ શકે તેવો અંદાજ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. સંશોધનકારો હજુ 20 માર્ચ સુધી અહીં જ રોકાઈને વધુ કાર્ય કરાવવાના છે.
Feb 29,2020, 12:10 PM IST
Ayodhya Verdict
ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી.
Nov 9,2019, 16:57 PM IST
પુરાતત્વ વિભાગ
ખોદકામ દરમિયાન મળ્યો મહાભારત કાળનો 5000 વર્ષ જૂનો રથ, શાહી કોફિન, અને મુગટ
સિનૌલી ઉત્ખનનથી પ્રાપ્ત પુરાવશેષોની જાણકારી આપતાં ઇતિહાસકારોએ જણાવ્યું કે સિનૌલીના વર્તમાન ઉત્ખન્નથી આઠ માનવ કંકાલ અને તેમની સાથે એંટીના શોર્ડ (તલવારો) મોટી સંખ્યામાં મૃદભાંડ, વિભિન્ન દુર્લભ પથ્થરોના મણકા અને સૌથી મહત્વપૂર્ણ અને આશ્વર્યજનક 5000 વર્ષ જૂનો રથ મળ્યો છે.
Jun 6,2018, 11:10 AM IST
Archaeological Survey of India
વડનગરમાં ઉત્ખનન દરમિયાન પુરાતત્વ વિભાગને હાથ લાગ્યો અમુલ્ય ખજાનો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ચાલી રહેલા ઉતખલન દરમ્યાન બે મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશા સૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે.
Jun 5,2018, 7:59 AM IST
Trending news
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ
health
મેલેરિયા અને ડેન્ગ્યુથી કેવી રીતે અલગ છે ચિકનગુનિયા? શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો
surat
સુરતમાં બેફામ નબીરાએ કોન્સ્ટેબલ પર ચઢાવી કાર, કોન્સ્ટેબલ વાયપરના સહારે બોનટ પર લટક્ય
Upcoming IPOs
આગામી 2 મહિનામાં આવશે IPOની લહેર! પૈસા તૈયાર રાખજો, આ કંપનીઓ આપશે નફો
Navratari 2024
અંબાલાલે છેક ફેબ્રુઆરી 2025 સુધીની કરી ભવિષ્યવાણી, હવેના દિવસોમાં મોટી ઉથલપાથલ થશે
mulank
35 પછી રાતો-રાત દૌલત-શોહરત મેળવે છે આ તારીખે જન્મેલા લોકો, સપના થાય છે સાકાર
entertainment
2024ની બ્લોકબાસ્ટર ફિલ્મ, બનતા લાગ્યા અઢી વર્ષ, 40 કરોડના બજેટમાં કમાણી 300 કરોડ