हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
8 new cases
8 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 3 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના આંકડો હવે સિંગલ ડીઝીટમાં આવી ચુક્યો છે. આજે કોરોનાના નવા માત્ર 08 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 03 દર્દી સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,187 નાગરિકો મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે રસીના કુલ 80,835 ડોઝ આપવામાં આવ્યા હતા.
Apr 23,2022, 19:32 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 8 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 8 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,703 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 64,014 ડોઝ અપાઇ ચુક્યાં છે.
Mar 28,2022, 20:05 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 15 સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 08 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 2,52,407 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
Sep 19,2021, 20:25 PM IST
Trending news
Flood north india
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર, જાણો વિગત
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર