हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુષ્મા સ્વરાજનું નિધન
સુષ્મા સ્વરાજનું નિધન News
ગુજરાત સરકાર
રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાશે ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના નિર્ણાયક ત્રણ વર્ષ તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થયા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આજે ૮ ઓગસ્ટ-૨૦૧૯ને ગુરૂવારના રોજ ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે ૧-૦૦ કલાકે યોજાશે.
Aug 8,2019, 11:28 AM IST
pm modi
સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા પીએમ મોદી
સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચયા પીએમ મોદી પૂર્વ વિદેશ મંત્રીની દીકરી અને પતિ સ્વરાજ કૌશલને મળ્યા તે સમયે ખુબજ ભાવુક બન્યા હતા. સ્વરાજ કૌશલની સાથે વાત કરતા સમયે તેઓ ખુબજ ભાવુક થઇ ગયા.
Aug 7,2019, 11:52 AM IST
Sushma Swaraj
સુષ્માજીના નિવેદનો જે આજે પણ છે અવિસ્મરણીય
પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બુધવારે બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળશે અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Aug 7,2019, 10:44 AM IST
Sushma Swaraj
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નિધન, આજે અંતિમ વિધિ
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma swaraj)નું મંગળવાર મોડી રાત્રે એમ્સ ખાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સુષમા સ્વરાજને હાર્ટ એટક આવતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાસે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમ્સ દ્વારા સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરવામાં આવી હતી
Aug 7,2019, 10:15 AM IST
Sushma Swaraj
સુષમા સ્વરાજના પાર્થિવ દેહને અમિત શાહે ઓઢાડ્યો ભાજપનો ઝંડો
સવારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ધવનદિપ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો, જ્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી સહિતના અન્ય રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Aug 7,2019, 13:53 PM IST
Sushma Swaraj
Pics : ઈમરજન્સીથી રાજનીતિમાં પગ માંડનાર સુષમા સ્વરાજે ઓછી ઉંમરમાં
રાજનીતિક ગલીઓમાં સુષમા સ્વરાજે નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાના દિલમાં જે જગ્યા બનાવી છે, તે ગણતરીના નેતાઓ જ બની શકે છે. તેઓ સૌથી નાની ઉંમરમાં મંત્રી બનવાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી પણ બન્યા.
Aug 7,2019, 10:17 AM IST
Sushma Swaraj
સુષમા સ્વરાજે જ્યારે સોનિયા ગાંધીને આપી ટક્કર, 15 દિવસમાં શીખી કન્નડ ભાષા
ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન થયું છે. ખૂબ જ નાની ઉંમરે સક્રિય રાજકારણમાં પ્રવેશ મેળવનાર સુષમા સ્વરાજે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સામે સૌથી પ્રખ્યાત હરીફાઈ કરી હતી. 1990ના દાયકામાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતો
Aug 7,2019, 10:19 AM IST
ગુજરાત સરકાર
સુષમા સ્વરાજના નિધનથી રૂપાણી સરકારની 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મુલત્વી, ટ
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનને કારણે ગુજરાત સરકારના 3 વર્ષનો સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે તેમના નિવાસસ્થાને યોજનારો મુખ્યમંત્રી સાથેનો સંવાદ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને વાત’ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે.
Aug 7,2019, 10:21 AM IST
લાલકૃષ્ણ અડવાણી
અડવાણીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું- સુષ્માનું જવું દેશ માટે મોટી ખોટ છે
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma swaraj)નું મંગળવાર મોડી રાત્રે એમ્સ ખાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સુષમા સ્વરાજને હાર્ટ એટક આવતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાસે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમ્સ દ્વારા સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરવામાં આવી હતી
Aug 7,2019, 10:23 AM IST
સુષ્મા સ્વરાજ
રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર વ્યક્ત કર્યું દુખ
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતાં.
Aug 7,2019, 10:29 AM IST
સુષ્મા સ્વરાજ
ભારતીય રાજનીતિના પ્રખર વક્તા અને કુશળ નેતા
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતા.
Aug 7,2019, 10:36 AM IST
Trending news
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર