हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિકાસકાર્યો
વિકાસકાર્યો News
breaking news
લોકસભા પહેલાં PM મોદી ગુજરાતને આપશે 13 હજાર કરોડની ભેટ, પાકિસ્તાનને પણ આપશે ઝટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ. ₹2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. ₹1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત.
Feb 21,2024, 18:05 PM IST
ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે; કરોડોના વિકાસકાર્યોને મૂકશે ખુલ્લા,જાણો સમગ્ર કાર્યક્રમ
આગામી 20 અને 21 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે. જેમાં 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શનથી શરુ થશે.
May 18,2023, 20:24 PM IST
Diwali
VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી
નગરને માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્પિત કરી હતી. જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકારના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાની નહી કરે. નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ અપાઇ રહ્યો છે.
Oct 30,2021, 20:58 PM IST
pm narendra modi
PM મોદી સોમનાથમાં ભક્તિ અને મનોરંજનનું અનોખા સંગમ સમાન 100 કરોડનાં વિકાસકાર્યોનું લો
મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટી બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે. જેના ભાગ રૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યા છે.
Aug 16,2021, 22:41 PM IST
50 crore
ભાવનગરમાં 50 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત, વંચિત વિસ્તારોને સુવિધા
Jan 9,2020, 21:47 PM IST
પીએમ મોદી
સેલવાસમાં PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
સેલવાસમાં PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
Jan 19,2019, 15:00 PM IST
Trending news
Weight loss
આ કલરનું ગાજર વજન ઘટાડવામાં કરશે મદદ, મળી શકે છે સ્લિમ ફિગર
gold
લગ્નની સીઝન પહેલા આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું
breaking news
બનાસકાંઠાના પાલનપુરમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી! ગેસ ગળતર થતાં 78 લોકોને અસર
gujarat weather forecast
ગુજરાતના 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19 મોત
gujarat
BMWમાં સેલ્સમેનનું અપહરણ, અધવચ્ચે..., આ રીતે ચેતન ધાનાણીએ કર્યો મોટો કાંડ, ઘટના CCTV
Gujarat ATS
સ્વરૂપવાન યુવતી સાથે ચેટિંગ કરતાં યુવક બન્યો ગદ્દાર; આ રીતે ગુપ્ત માહિતી પાક. મોકલતો
ICC T20 World Cup 2024
5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ
Gujarar
ગરમી વચ્ચે ગુજરાત STમાં ચાલે છે પરબ; સ્વખર્ચે બસ કંડક્ટર કરે છે ઠંડું પાણી પાઇ સેવા
SHORT TERM STOCK IDEAS
રેકોર્ડ હાઈ બજારમાં ખરીદો આ 2 Stocks, શોર્ટ ટર્મમાં કરાવશે કમાણી
gujarat
હરવા-ફરવા માટે સ્વર્ગ સમાન છે ગુજરાત નજીક આ સ્થળ, પણ છેલ્લા 3 વર્ષથી પડે છે મુશ્કેલી