हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
CAN
150/ 6
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજનાથસિંહ
રાજનાથસિંહ News
narendra modi
ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ
લદ્દાખ ઘટના અંગે વાતચીત માટે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીનાં આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાત સિંહે પણ બેઠક યોજી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત તેમની સાથે આર્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પર સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી.
Jun 16,2020, 21:50 PM IST
રાજનાથસિંહ
જુઓ રાજનાથસિંહે રક્ષામંત્રીનો કારભાર સંભાળતા પહેલા કયાંની મુલાકાત લીધી
રાજનાથસિંહ આજે રક્ષામંત્રીનો કારભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા તેમણે શહીદોને નમન કર્યું હતુ. રાજનાથસિંહે વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યાં હતાં. તેમની સાથે સેનાની ત્રણેય પાંખના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતાં.
Jun 1,2019, 9:50 AM IST
NDA
NDAની ડિનર પાર્ટી પછી રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સ
NDAની ડિનર પાર્ટી પછી રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સ
May 21,2019, 22:35 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે, જાણો ક્યારે
ભાજપના પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ 12 એપ્રિલે ગુજરાત આવશે. ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જાહેરસભા સંબોધશે
Apr 10,2019, 17:15 PM IST
rajnath singh
5 વર્ષમાં 3 વખત દુશ્મનનાં ઘરમાં ઘુસીને માર્યા, 2ની માહિતી જ આપીશ: રાજનાથ
એર સ્ટ્રાઇક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મોટુ નિવેદન આપતા કહ્યું કે, પાંચ વર્ષમાં અમારી સેનાએ બહાર જઇને ત્રણ વખત સ્ટ્રાઇક કરી
Mar 9,2019, 18:10 PM IST
અનંત કુમાર
કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠનેતા અનંત કુમારનું નિધન, PMએ દુખ વ્યક્
અનંત કુમાર બેગલુરૂ દક્ષિણથી 6 વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.
Nov 12,2018, 8:40 AM IST
રાજનાથસિંહ
કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર
કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે.
Sep 18,2018, 7:57 AM IST
Trending news
World Tourism Day
આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક વર્ષમા 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ધાર્મિક સ્થળ
gujarat
ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના! 28 મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
bihar
ફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ
gujarat
NRI યુવતીને મિત્રતા ભારે પડી! ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે યુવકે પડાવ્યા 1.89 કરોડ
Ancient Seed
1000 વર્ષ જૂના બીજમાંથી ઉગાડાયું વૃક્ષ, બાઈબલમાં તે ચમત્કારિક કહેવાયું હતું
Ahmedabad
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
Rajkot
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
Vikramaditya Singh
યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર
gujarat
એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ
crime
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...