हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૈયાજી જોશી
ભૈયાજી જોશી News
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Suresh Bhaiyyaji Statement : ભૈય્યાજી જોશીએ 'હિંદુ આધ્યાત્મિક સેવા મેળા'માં જણાવ્યું હતું કે અહિંસાના ખ્યાલને બચાવવા માટે ક્યારેક હિંસા જરૂરી બની શકે છે. મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભારતે શાંતિના માર્ગ પર બધાને સાથે લઈને ચાલવું પડશે. તેમણે હિન્દુ ધર્મની નિઃસ્વાર્થ સેવા પર પણ ભાર મૂક્યો
Jan 24,2025, 11:51 AM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
'BJPના વિરોધ કરવાનો મતલબ હિન્દુત્વનો વિરોધ નહીં, શું છે RSSના મનની વાત?
આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રવિવારે ગોવાના પણજીમાં નિવેદન આપ્યું કે, હિન્દુ સમુદાયનો મતલબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી સંબંધિત થવાનો નથી. સાથે, ભાજપનો વિરોધ કરવાને હિન્દુઓના વિરોધ તરીકે ન જોવું જોઈએ.
Feb 10,2020, 16:50 PM IST
ભૈયાજી જોશી
આરએસએસના મહાસચિવ ભૈયાજી જોશીનું મહત્વનું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ ગોવાના પણજીમાં શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે પણ ભારતમાં કામ કરવા ઈચ્છે છે તેણે હિંદુ સમાજ સાથે મળીને અને એના સશક્તિકીકરણ અને કલ્યાણ માટે કામ કરવું જોઈએ. હિંદુ આ દેશનું દિલ છે. પ્રાચીન કાળથી હિંદુઓએ ભારતની પ્રગતિ અને પતન બેઉ જોયાં છે.
Feb 10,2020, 11:10 AM IST
અયોધ્યા વિવાદ
1980થી રામ મંદિર નિર્માણ આંદોલન ચાલુ છે, જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ચા
દેશમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યાં બાદ આરએસએસના સહકાર્યવાહક ભૈયાજી જોશી સતત આ મામલે નિવેદનો આપી રહ્યાં છે.
Mar 10,2019, 14:43 PM IST
અયોધ્યા વિવાદ
ભૈયાજીના 2025માં રામમંદિરના નિવેદન પર ઈકબાલ અન્સારીએ કર્યો પલટવાર
સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના 2025 સુધી રામ મંદિર નિર્માણવાળા નિવેદન પર ઈકબાલ અન્સારીએ પલટવાર કર્યો છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ મોટો સવાલ ઉભો કરતા કહ્યું કે, જ્યારે અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે, તો નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી મોદી સરકારની જ બદનામી થશે. કેમ કે, કેન્દ્ર સરકાર અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર, બંને બહુ જ સારુ કામ કરી રહી છે.
Jan 18,2019, 15:00 PM IST
Trending news
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો