हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રતિમા
પ્રતિમા News
Salangpur
સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઉચી પ્રતિમા થશે સ્થાપિત
સાળંગપુર હનુમાન ખાતે ભગવાન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 500 ટન વજનની હનુમાનજીની પ્રતિમા હશે. હનુમાનજીના પરાક્રમી સ્વરૂપની પ્રતિમા બનાવવામાં આવશે. પ્રતિમા બનવવાની શીલા આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. સવારે 9 વાગે અમદાવાદ ખાતે શીલા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લેક ગ્રેનાઈટથી હનુમાનજીની પ્રતિમા બનાવવામાં આવશે.
Feb 8,2020, 17:35 PM IST
ગણેશ ચતુર્થી
ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવામાં આવી દુંદાળા દેવની અદભૂત મૂર્તિ
સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોઈ છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે.
Aug 21,2019, 20:46 PM IST
21 June
21 જૂને સ્ટેચ્યુ ઓફ યુનિટી 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લું, જુઓ વિગત
21 જૂને યોગ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કલેક્ટર તરફથી જાહેરજનતાને જાણ કરવામાં આવી.
Jun 20,2019, 18:00 PM IST
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
જાણો કોણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમની પ્રતિમા અંગે મચ્યો છે હોબાળો
May 15,2019, 12:59 PM IST
વડોદરા
પૂર્વ નાયબ વડાપ્રધાનની પ્રતિમાને વાયરથી બાંધી આ કોર્પોરેશને કર્યું અપમાન
કોર્પોરેશન દ્વારા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામના સ્ટેચ્યુને વોર્ડ 2ની કચેરીએ વાયરથી બાંધી રાખવામા આવ્યું છે. આ અંગે કોંગ્રેસ અને દલિત સમાજના અગ્રણીઓ દ્વારા દલિત નેતાનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે સખત વિરોધ કર્યો છે.
Mar 26,2019, 17:59 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારનું નવું આયોજન
સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.
Nov 24,2018, 16:07 PM IST
સુરત
ઇકોફ્રેન્ડલી ગણેશજીનું ચલણ વધ્યુ, 45876 દિવાસળીમાંથી બનાવ્યા ગણપતિ
સુરતના રાંદેર રોડ પર આવેલા એસ.પી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી તથા તાપી બચાવો અભિયાન અંતર્ગત દિવાસળી માથી ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવી છે.
Sep 21,2018, 8:59 AM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી