ગણપતિ ઉત્સવ News

વડોદરામાં ગણપતિ ઉત્સવનો થનગનાટ : મોંઘવારી પણ શ્રીજીની મોંઘી મૂર્તિઓ ખરીદવા લોકો તૈયા
સંસ્કારી અને ઉત્સવ નગરી કહેવાતા વડોદરા શહેરમાં તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં ગણપતિ તહેવારને થોડા દિવસો બાકી છે, જેને લઇને ગણપતિ મંડળો તેમજ ઘરમાં શ્રીજીની પ્રતિમાન બિરાજમાન કરવા માટે પરિવાર શહેરના નવલખી મેદાન પર આવેલા ગણપતિ સ્ટોલ પર આવી રહ્યા છે. આગામી વર્ષે કોરોના કાળના કારણે તમામ ઉત્સવ સરકાર તરફથી રદ કરવામાં આવ્યા હતા, ત્યારે કોરોના કાળ બાદ સરકાર દ્વારા નિયમોમાં છૂટ આપવામાં આવી. જેને લઇને આગામી દિવસોમાં આવનાર ગણપતિ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ગણપતિ મંડળ અને પરિવારો શ્રીજી પ્રતિમાઓ લેવા શહેરના નવલખી મેદાન ખાતે ઉમટી રહ્યાં છે. 
Aug 26,2022, 15:02 PM IST

Trending news