हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એફઆઇઆર
એફઆઇઆર News
કંગના રનૌત
કંગનાએ પોતાના વિરૂદ્ધ FIR પર કહ્યું- 'મને એટલી યાદ ન કરશો નહી, હું પોતે આવી રહી છું'
કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો.
Oct 18,2020, 19:25 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવતી વિરૂદ્ધ નોંધાવી FIR
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંત સિંહ રાજપૂતને ફસાવીને પૈસા પડાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. કેસ નંબર 241/20 છે. પટનાથી ચાર પોલીસવાળાઓની ટીમ મુંબઇ પહોંચી છે.
Jul 28,2020, 19:02 PM IST
સુરત
સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા
બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં.
Jul 3,2019, 21:33 PM IST
લોકસભા ચૂંટણી 2019
આખરે કેમ મંચ પરથી PM મોદીએ કહવું પડ્યું, દીદી મારા નામ પર FIR લખાવી દેશે
પીએમ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યાં હતા, પરંતુ ત્યારે તેમણે મંચ પરથી કહેવું પડ્યું કે, દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે.
Apr 7,2019, 13:31 PM IST
મુંબઇ
મુંબઇ ક્રિસ્ટલ ટાવરમાં આગના મામલે બિલ્ડર વિરૂદ્ધ કેસ દાખલ,પોલીસે કરી ધરપકડ
મુંબઇના પરેલ વિસ્તારમાં સ્થિત એક બહુમાળી બિલ્ડીંગના 12મા માળે બુધવારે (22 ઓગસ્ટ)ના રોજ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 21 અન્ય ઘાયલ થયા છે. પોલીસે બુધવારે રાત્રે બિલ્ડરની ધરપકડ કરી લીધી. ભોઇવાડા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે બિલ્ડીંગના ડેવલોપર અબ્દુલ રજ્જાક ઇસ્લાઇલ સુપારીવાલા વિરૂદ્ધ બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો, ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી.
Aug 23,2018, 10:08 AM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો