हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્થિક સંકડામણ
આર્થિક સંકડામણ News
modasa
આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર
શહેરના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણના કારણે પરિવારના 4 સભ્યોએ ઝાડ સાથે દોરડા બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારનાં 4 લોકો ઝાડ પર દોડરા બાંધીને આપધાત કરી લીધો છે. ગળેફાંસો ખાઇને આપઘાત કરનારાઓમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બે યુવાનો અને બે બાળકો સહિત આખા પરિવારના ચાર લોકોએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે.
Jan 2,2021, 20:25 PM IST
Suicide
રાજકોટ: મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી પણ હું મરવા માંગુ છું કહી યુવાનનો આપઘાત
રૈયા રોડ પર રહેતા તેજસ જયેશભાઇ ચુડાસમાએ શુક્રવારે મોડી સાંજે મોરબી રોડ પર આવેલા 120 નંબરની ફાટક પાસે ટ્રેન હેઠળ જંપલાવીને આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેજસભાઇના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
Dec 5,2020, 23:40 PM IST
સામૂહિક આત્મહત્યા
5 Members Of Same Family Committed Suicide In Dahod
5 Members Of Same Family Committed Suicide In Dahod
Sep 4,2020, 14:35 PM IST
સામૂહિક આત્મહત્યા
પતિ-પત્નીએ ઝેર ભેળવેલી મીઠાઈ ત્રણ દીકરીઓને ખવડાવી, સવારે પાંચ લાશ જમીન પર પડી હતી...
5 લોકોએ આત્મહત્યા કરતા સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી છે. કારણ કે, અગાઉ પણ આ પરિવારના એક ભાઈએ થોડા સમય અગાઉ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી
Sep 4,2020, 10:51 AM IST
tired
જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી
જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.
Jul 31,2020, 16:40 PM IST
આપઘાત
સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ
સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Jul 4,2020, 18:52 PM IST
Fed up
સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી
કોરોના વાયરસનાં પગલે તબક્કાવાર લગાવાયાલે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક 1.0 દ્વારા તબક્કાવાર તમામ કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ધંધા ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે પરંતુ રોજનું રળીને રોજ ખાતા લોકો આ લોકડાઉનનાં કારણે ખુબ જ કફોડી સ્થિતીમાં મુકાયા છે. રોજિંદા જીવનનું નિર્વહન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના પગલે અનેક નાના મોટા વેપારીઓ અને કામદારોએ પોતાનું જીવન ટુકાવ્યા છે. તેમાં વધારે એક નામ ઉમેરાયું છે.
Jun 5,2020, 18:17 PM IST
economic hardship
હું જાઉ છું મારા પરિવારનું ધ્યાન રાખજો, કોરોનાએ પરોક્ષ રીતે વેપારીનો ભોગ લીધો
કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો.
Jun 1,2020, 23:47 PM IST
આત્મહત્યા
સુરતના ડીંડોલિ વિસ્તારમાં સ્કૂલવાન ચાલકે કરી આત્મહત્યા
વિનોદભાઈએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ડીંડોલી પોલીસે આપઘાતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
May 23,2020, 9:52 AM IST
જામનગર
જામનગર: 5 લોકોની અંતિમ યાત્રામાં આખો સમાજ ઉમટ્યો, દરેક રસ્તે લોકોએ હાર પહે
જામનગરમાં ગઇકાલે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. ત્યારે તમામની એકસાથે નીકળેલી પાંચેય લોકોની અંતિમયાત્રામાં વણિક સુખડિયા કંદોઇ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખડિયા જ્ઞાતિના પ્રમુખને આ અંગે સાંત્વના પાઠવી હતી.
Jan 2,2019, 12:17 PM IST
જામનગર
વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હ
જામનગરમાં આજે સનસનાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા આ ઘટના સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આર્થિક સંકડામણને કારણે પાંચ જણાને મોતને વ્હાલુ કરવું પડ્યું હતું. પણ ચોંકાવનારી વાત એ હતી કે, નીચે પરિવારની ઝેર પીધેલી લાશો પડી હતી, ત્યારે એ જ પરિવારના વૃદ્ધ ઉપરના રૂમમાં સૂતા હતા. આ બાબતથી તદ્દન અજાણ એવા વૃદ્ધ પોતાનો સુખી પરિવારનો માળો વિખેરાઈ જતા ઊંડા શોકમાં જતા રહ્યા હતા. તેમના દીકરા-વહુ, પત્ની અને બે પૌત્રોએ આત્મહત્યા કરી લીધી હતી.
Jan 1,2019, 16:35 PM IST
જામનગર
જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતથી ચકચાર મચી
જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતથી ચકચાર મચી
Jan 1,2019, 13:45 PM IST
જામનગર
ચારે બાજુથી દેવામાં ભિંસાયેલા જામનગરના પરિવારની આત્મહત્યા, પલંગ પર પડી હતી
જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. દંપતી, બે બાળક અને એક વૃદ્ધાએ આર્થિક સંકડામણથી કંટાળીને મોતનુ પગલુ ભર્યું હતું.
Jan 1,2019, 16:39 PM IST
આર્થિક સંકડામણ
અમરેલીઃ દિવાળીના દિવસે જ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે દવા પી કર્યો આપઘાત
રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ત્યારે રાજ્યમાં પાક નિષ્ફળ જવાના ભયથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે.
Nov 7,2018, 17:51 PM IST
Trending news
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો