આનંદકુમાર News

ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખ
‘રાજાનો દીકરો રાજા નહિ બને, પરંતુ જે હકદાર છે તે જ રાજા બનશે...’ જી હાં, આ જબરદસ્ત ડાયલોગવાળી ૠત્વિક રોશન અભિનિત ફિલ્મ ‘સુપર 30’ રિલીઝ થઈ છે. બિહારના આનંદ કુમાર પર આ બાયોપિક બની છે, ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી અને જેઈઈમાં પ્રવેશ અપાવવા માટેની આનંદકુમારે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ થયા છે. ત્યારે સુરતમાં પણ આનંદ કુમારની માફ એક યુવક પોતના આવકના રૂપિયા ખર્ચીને ગરીબ અને અનાથ બાળકોનું સીએ બનવાનું સપનું સાકાર કરી રહ્યો છે. તેમનું નામ છે સીએ રવિ છાવછરીયા. રવિએ સીએ સ્ટાર્સ નામથી ગરીબ અને વંચિત બાળકો માટે પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનો લાભ અત્યાર સુધીમાં 180 જેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે.
Jul 21,2019, 11:54 AM IST
માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટ
Jul 18,2019, 13:48 PM IST

Trending news