हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આગની ઘટના
આગની ઘટના News
surat news
ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોત
હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે.
Nov 7,2024, 17:34 PM IST
fire breaks out
વડોદરામાં ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. ગાદલાની દુકાનના માલિકને દાઝી જવાથી નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
Nov 30,2020, 23:10 PM IST
fire
નવા વર્ષે ગુજરાતભરમા આગ લાગવાના અસંખ્ય બનાવ બન્યા, કાલોલની આગથી તંત્ર દોડતુ થયું હતુ
Nov 16,2020, 10:43 AM IST
Ahmedabad Fire station
પાલડીના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ, 14 ફાયરની ગાડીઓએ માંડ માંડ મેળવ્યો કાબુ
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આવેલા F બ્લોકમાં આગ લાગી હતી. ફ્લેટમાં આગ લાગતા 14 ફાયર જવાનો અને એક્સલેટર સહિતની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. આગ સમગ્ર ઘરમાં પ્રસરી ગઇ હતી અને ફાયરની ટીમે આગને કાબુમાં ભારે જહેમત ઉઠાવવી એક કલાકે આગ પર કાબુ મેળવ્યો ચે. આગના પગલે લોકોમાં દોડધામ મચી હતી. પાલડીના શાંતિવન ચાર રસ્તા પરના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગ્યાની જાણ થતા ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
Oct 5,2020, 23:15 PM IST
yashasvi company
દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટઃ અત્યાર સુધી 8 લોકોના મોત
આ ઘટના બાદ ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.
Jun 3,2020, 18:46 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન
શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે.
May 25,2019, 0:05 AM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો