Rahu Gochar 2023: માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં કરશે ગોચર, આ જાતકો થઈ જશે માલામાલ

Rahu Transit 2023 in Pisces: રાહુને નીચ ગ્રહ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં રાહુને સારો ગ્રહ માનવામાં આવ્યો નથી, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુલ એક રાશિમાં લગભગ દોઢ વર્ષ સુધી રહે છે. રાહુનું રાશિ પરિવર્તન 30 ઓક્ટોબર  2023ના મીન રાશિમાં થવાનું છે. રાહુલ ગોચર 4 રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યું છે. આ ભાગ્યશાળી રાશિઓ છે, જેને રાહુ વર્ષના અંત સુધી માલામાલ કરશે અને અપાર ધન-સમૃદ્ધિ આપશે. 

મેષ રાશિ

1/5
image

રાહુના મીન રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે વિશેષ રહેવાનું છે. તમારી આર્થિક સમસ્યાઓનું સમાધાન પણ થશે. આર્થિક સ્થિતિ પહેલાથી ખુબ મજબૂત થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. 

વૃષભ રાશિ

2/5
image

વૃષભ રાશિના જાતકો માટે રાહુ ગોચર લાભદાયક રહેશે. પ્રગતિની સંભાવનાઓ વધી જશે. આ દરમિયાન યાત્રાની સંભાવના બનેલી છે. વેપાર વર્ગના જાતકોને મોટો લાભ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતા મળશે. 

કર્ક રાશિ

3/5
image

રાહુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. જાતકોને નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યાં છે. કરિયર અને આર્થિક સ્થિતિ માટે ખુબ સારૂ રહેવાનું છે. 

તુલા રાશિ

4/5
image

તુલા રાશિના જાતકો માટે રાહુનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી મળવાની વધુ સંભાવનાઓ છે. આર્થિક રૂપથી સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. નવુ ઘર કે વાહન ખરીદી શકો છો, પરંતુ તમારે ધૈર્યથી કામ લેવું જોઈએ. 

 

મીન રાશિ

5/5
image

રાહુનું ગોચર તમારી રાશિ મીનમાં થવા જઈ રહ્યું છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને તમને ઘણા સ્ત્રોપથી ધનની પ્રાપ્તિ થશે. અટવાયેલા નાણા પરત મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)