કેમ ત્રણ-ત્રણ વાર દફનાવવામાં આવી હતી મોઘલ બાદશાહની બેગમ મમુતાઝની લાશ?

નવી દિલ્લીઃ તમામ બેગમોમાં મુમતાઝ બેગમ મુઘલ બાદશાહ શાહજહાંના દિલની સૌથી નજીક હતા. જ્યારે મુમતાઝે તેના 14મા બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. શાહજહાંએ બેગમ મુમતાઝને વચન આપ્યું હતું કે તેના મૃત્યુ પછી પણ તે અન્ય કોઈ સ્ત્રીથી બાળકને જન્મ નહીં આપે.

અનોખી કહાની

1/5
image

યુપીના આગ્રામાં તાજમહેલના ગુંબજ નીચે બેગમ મુમતાઝનો મૃતદેહ દટાયેલો છે, જેની પોતાની એક અનોખી કહાની છે. જાણો તેના કેટલાક રહસ્યો.

17 જૂન, 1631 ના રોજ અવસાન થયું

2/5
image

આ વાર્તાની સૌથી અનોખી વાત એ છે કે મમુતાજને અલગ-અલગ જગ્યાએ ત્રણ વખત દફનાવવામાં આવ્યા હતા. તેના 14મા બાળકના જન્મ દરમિયાન, મુમતાઝને 30 કલાક સુધી પ્રસૂતિની પીડા સહન કરવી પડી, ત્યારબાદ 17 જૂન, 1631ના રોજ તેનું અવસાન થયું.

પ્રથમ વખત

3/5
image

સૌ પ્રથમ, મૃત્યુ પછી, મુમતાઝને મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પાપી નદી પાસેના બગીચામાં દફનાવવામાં આવી હતી.

બીજી વાર

4/5
image

મળતી માહિતી મુજબ, મુમતાઝના મૃતદેહને બુરહાનપુરના બગીચામાંથી બહાર કાઢીને આગ્રા લાવવામાં આવ્યો હતો. બીજી વખત 8 જાન્યુઆરી, 1632ના રોજ મુમતાઝના મૃતદેહને યમુના કિનારે દફનાવવામાં આવ્યો, પરંતુ આ પછી શાહજહાં ખૂબ જ બેચેન હતો.  

ત્રીજી વખત

5/5
image

તે જ સમયે, ત્રીજી વાર મુમતાઝ મહેલ માટે એક કબર બનાવવામાં આવી હતી, ત્યારબાદ તેમના મૃતદેહને તાજમહેલમાં દફનાવવામાં આવ્યો હતો.