બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી

ભાજપ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને દર પગલા પર નુકસાન પહોંચતી જોવા મળી રહી છે. લોકસભામાં તૃણમુલથી 16 સીટો છિનવાયા બાદ હવે ભાજપ નગર પાલિકા અને નગર નિગમ પોતાની નજર રાખી રહી છે. શનિવારે દાર્જિલિંગ નગર નિગમમાં તૃણમુલનાં 17 પાર્ષદ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. આ સાથે જ આ નગર નિગમમાં ભાજપનો કબ્જો થઇ ચુક્યો છે. આ અગાઉ ભાટપારામાં નગરપાલિકામાં પણ ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. 

બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી

નવી દિલ્હી : ભાજપ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને દર પગલા પર નુકસાન પહોંચતી જોવા મળી રહી છે. લોકસભામાં તૃણમુલથી 16 સીટો છિનવાયા બાદ હવે ભાજપ નગર પાલિકા અને નગર નિગમ પોતાની નજર રાખી રહી છે. શનિવારે દાર્જિલિંગ નગર નિગમમાં તૃણમુલનાં 17 પાર્ષદ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. આ સાથે જ આ નગર નિગમમાં ભાજપનો કબ્જો થઇ ચુક્યો છે. આ અગાઉ ભાટપારામાં નગરપાલિકામાં પણ ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. 

હવાઇ યાત્રા કરનારા માટે ચોંકાવનારા સમાચાર, 1 જુલાઇથી મોંઘી થશે મુસાફરી
દાર્જીલિંગ નગર નિગમનાં 17 પાર્ષદ શનિવારે ભાજપમાં જોડાઇ ગયા જેના કારણે સ્થાનિક નિગમમાં ભાજપને બહુમતી મળી ચુકી છે. ભાજપ નેતા મુકુલ રોયે પાર્ષદોને ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી. રોયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જનપ્રતિનિધિઓ અને તેના સમર્થકોનું ઉત્પીડન કરવા માટે પોલીસના ઉપયોગનો આરોપ લગાવ્યો. 

નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકશાહી બચાવવાની અમારી લડાઇ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં જનાદેશ મુખ્યમંત્રીની વિરુદ્ધ હતો, પરંતુ હવે તેઓ ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોને પરેશાન કરવા માટે પોલીસ રાજનો ઉપયોગ કરી રહ્યા છે. રોયે કહ્યું કે, 32 સભ્યોની દાર્જીલિંગ નગર નિગમમાં ભાજપ હવે બહુમતીમાં છે. નિગમની બે સીટો ખાલી છે. 

— BJP (@BJP4India) June 8, 2019

રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી
તેમણે કહ્યું કે, ભાજપ આગામી દિવસોઅહીં મોટુ પ્રદર્શન કરશે. રાજ્યમાં પાર્ટી મુદ્દે પ્રભારી મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયે પણ બેનર્જી પર નિશાન સાધતા તેમના પર અનેક સંસ્થાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો. દાર્જીલિંગથી સાંસદરાજુ બિસ્તાએ કહ્યું કે, રાજ્યમાં ખાસકરીને ઉત્તર બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને થયેલા નુકસા માટે પોલીસ ક્ષેત્રમાં ભાજપના લોકોને પરેશાન કરી રહ્યું છે.

માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
એક વર્ષ પહેલા થયેલા નગર નિગમ ચૂંટણીમાં પહેલીવાર મમતા બેનર્જીએ પાર્ટી હિલ્સ એટલે કે દાર્જિલિંગ નગર નિગમમાં સફળતા મળી હતી. આ ક્ષેત્રમાં બિમલ ગુરંગની ગોરખજનમુક્તિ મોર્ચાનો દબદબો છે. આ સંગઠન લાંબા સમયથી અલગ પ્રદેશ ગોરખાલેંડની માંગ કરી રહ્યા છે. ભાજપ તેના જ સહયોગી દાર્જિલિંગની લોકસભા સીટથી જીતતા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news