પ્રભુદેવા કરી શકે છે પોતાની ભત્રીજી સાથે લગ્ન! જાણો શું મામલો

હવે પોતાની ભત્રીજી સાથે સંબંધોના લીધે ચર્ચામાં છે. જોકે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. એવા સમાચાર છે કે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે  લગન કરી શકે છે. 

પ્રભુદેવા કરી શકે છે પોતાની ભત્રીજી સાથે લગ્ન! જાણો શું મામલો

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કોરિયોગ્રાફર પ્રભુ દેવા (Prabhu Deva) પોતાના ડાન્સ સાથે-સાથે પોતાની અંગત જીંદગીના લીધે પણ ચર્ચામાં રહે છે. પરંતુ તે ફિલ્મોમાં જેટલા સફળ રહ્યા છે, એટલા જ અંગત જીંદગીમાં ન હતા. પત્ની રામલતા (Ramlatha)સાથે છુટાછેડા લીધા બાદ તેમના સંબંધીની ચર્ચાઓ સાઉથની ઘણી અભિનેત્રીઓ સાથે થઇ. 

ભત્રીજી સાથે સંબંધોની થઇ રહી છે ચર્ચા 
હવે પોતાની ભત્રીજી સાથે સંબંધોના લીધે ચર્ચામાં છે. જોકે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. એવા સમાચાર છે કે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે  લગન કરી શકે છે. 

વર્ષ 2011માં પ્રભુ દેવાની પત્ની રામલત્તા સાથે છુટાછેડા થયા હતા. તે દિવસોમાં તેમનું નામ અભિનેત્રી નયનતારા (Nayantara)સાથે જોડાયેલું હતું. આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહી. 

ઇ-ટાઇમ્સના સમાચાર અનુસાર હવે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે જલદી જ લગ્ન કરી શકે છે. જોકે પ્રભુ દેવા તરફથી આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. 

હાલમાં પ્રભુ દેવા સલમાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં વ્યસ્ત છે. તે આ ફિલ્મના નિર્દેશક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news