અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો, મારી નાખવાની આપી ધમકી

અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના એસીપી અમિત આર્યા પર હુમલો થયો છે. મિત્રને આપેલું મોપેડ પરત લેવા જતા સમયે હુમલો થયો હતો. પ્રભુ મુદલીયાર અને વિશાલ કાળીયા નામના યુવકે હુમલો કર્યો હતો. માથામા ડોલ મારી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Trending news