પીએમ મોદીએ કર્યા નર્મદાના વધામણાં, જુઓ X-Ray

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 વર્ષ પહેલાં સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે 2 વર્ષ પછી 2019માં પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ત્યારે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી. સાધુબેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના વખાણ કર્યા. સાથે જ જણાવ્યું કે તે હવે દેશ અને દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

Trending news