Zee 24 Kalak પર જાણો ભરૂચના ખેડૂતોની શું છે પરિસ્થિતિ, જુઓ વીડિયો

ભરૂચના શુક્લતીર્થના ગામના ખેડૂતો પાસેથી જાણીશું કે તેઓને કિશાન સન્માન નિધિના ૨૦૦૦, પાકની નુકશાનીનું વળતર અથવા પાક વિમાન નાના કે પછી સમયસર ખાતર મળે છે કે કેમ. તો અહીં સૌથી મોટી સમસ્યા છે કે આ ગામ નર્મદા નદીના કિનારે આવેલ હોવાથી પૂર્ણ પાણી કિનારાના ખેતરોમાંના પાકને ભારે નુકશાન કરે છે.

Trending news