પાણીના વેપારીકરણનો ક્યાં લાગ્યો આરોપ? જુઓ 'ગામડું જાગે છે'

વરસાદ ન આવતાં ખેડૂતો પરેશાન છે સાથે જ સિંચાઈના પાણીની પણ મુસીબત આવીને ઉભી રહી છે. આવી જ કંઈક હાલત છે ગીરસોમનાથના વેરાવળના 23 ગામોની..કે જ્યાં ડેમ ભરેલો તો છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મારવા પડી રહ્યાં છે વલખા, શું છે ગ્રામજનોની સમસ્યા જાણીએ આ એહવાલમાં...

Trending news