કોંગ્રેસના પાપનું અમે કરીએ છીએ પ્રાયશ્ચિત: કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી

કેન્દ્રના રાજયકક્ષાના એમએસએમઇ મિનિસ્ટર પ્રતાપ સારંગી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા.ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગપતિઓને સંબોધિત કરવા પહોંચેલા સારંગીએ કોંગ્રેસ ઉપર CAA ના મુદ્દે પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે CAA 70 વર્ષ પહેલા આવી જવું જોઈતું હતું.. દેશનું વિભાજન કોંગ્રેસ નું પાપ છે. જેનો હાલ પ્રાયશ્ચિત અમે કરી રહ્યા છે.. દેશને આગ લગાવવાનું કામ કરનાર અને જેઓને વંદે માતરમ કહેવામાં તકલીફ છે તે ભારત છોડીને ચાલ્યા જાય આ લોકોને અમે દેશભક્ત ગણતા નથી..

Trending news