જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા પીધી

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવ્યાની ઘટના સામે આવી છે. રૂ. 1.50 લાખની રકમ વ્યાજે લીધા બાદ ચૂકવણું કરી હોવા છતાં હેરાન કરતા હતા. બે વ્યાજખોરો દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનુસુચિત જાતિના વેપારી હોવાથી જાતી પ્રત્યે વારંવાર અપમાનીત કરાતો હતો.

Trending news