જામનગરમાં ભૂકંપના વધુ ત્રણ આંચકા, લોકોમાં ફફડાટ

જામનગરમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જામનગરમાં ભૂકંપના આજે વધુ ત્રણ આંચકા આવ્યા હતા. 3.1, 3.0 અને 2.8ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક સપ્તાહમાં 15 થી વધુ ભુકંપના આંચકાઓ અનુભવાયા છે.

Trending news