શંકરસિંહ વાઘેલાના વસંત વગડામાં 'ચોરી'

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના ગાંધીનીગર નજીક નિવાસ વસંત વગડામાં ચોરી થઇ છે. ઘરના એક પૂર્વ નોકર પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી છે.

Trending news