સુરેન્દ્રનગરના ચોટીલામાં અમરનાથ વોટર પાર્કમાં બબાલ

સુરેન્દ્રનગરના ચોટીલામાં અમરનાથ વોટર પાર્કમાં બબાલ મચી ગઈ, રાજમહેલ ગેસ્ટ હાઉસ ના સ્ટાફે વોટર પાર્ક મા આવેલ લોકો પર હુમલો કર્યો, વોટરપાર્કમાં સ્થાનિકો સાથે રાજમહેલ ગેસ્ટ હાઉસના સ્ટાફને માથાકૂટ થઈ અને મામલો બિચક્યો.

Trending news