સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ CMને લખ્યો પત્ર

એલઆરડી ભરતી મામલે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળના પત્રનો સંદર્ભ આપી પત્ર લખ્યો હતો. સાંસદ ભારતીબેન શીયાળે કુવરજી બાવળીયાને પત્ર લખ્યો હતો.

Trending news