જુઓ રથયાત્રાની તૈયારી અને સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું

142મી રથયાત્રાને લઇ જગન્નાથ મંદિર ખાતે બેઠક પૂર્ણ થઇ છે,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઇ. પોલીસ કમિશ્નર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. મંદિરના ટ્રસ્ટી, અખાડા, ટ્રક એસો., ભજનમંડળી, ખલાસીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.

Trending news